________________
૪૮૪
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર.
संसारकारागृहमोक्षमिच्छोरयोमयं पादनिबन्धश्रृंखलम् ।। वदन्ति तज्ज्ञा: पटु वासनत्रयं, योऽस्माद्विमुक्तः समुपैति मुक्तिम् ।।
બ્રહ્મવેત્તાઓ સંસારરૂપ કેદખાનામાંથી મોકળા થવાને ઈચછનામનુષ્ય)ને [ઓ] ત્રણ વાસનાઓને લેઢાની રચેલી અતિ દઢ પગને બાંધી રાખનારી બેડી કહે છે. જે પુરુષ આત્રણ વાસનાથી અત્યંત મોકળ [ થાય છે તે પુરુષ ] મોક્ષને પામે છે. ૨૭૨.
દબાઈ ગયેલી શુદ્ધાત્માની વાસનાને સ્પષ્ટ કરવાને ઉપાય દષ્ટાંત આપીને કહે છે -
जलादिसम्पर्कवशात्प्रभूतदुर्गन्धधूताऽगुरुदिव्यवासना । संघर्षणेनैव विभाति सम्यग्विधूयमाने सति बाह्यगन्धे ॥ २७३॥ अन्तःश्रितामन्तदुरन्तवासना धूलीविलिप्ता परमात्मवासना । प्रज्ञातिसंघर्षणतो विशुद्धा, प्रतीयते चन्दनगन्धवरूपुटम् ॥ २७४॥
[જેમ જલાદિના સંબંધને લીધે ઉત્પન્ન થયેલા દુર્ગધવડે ઢંકાઈ ગયેલો અગરને અદ્દભુત સુગંધ [ તે અગરને] સારી રીતે ઘસવાવડેજ બહારને દુર્ગધ અત્યંત દૂર થવાથી યથાર્થ જણાય છે, [ ૨૭૩. ] તેમ અંતઃકરણમાં રહેલી અસંખ્ય ને દુભેધ વિષયવાસનારૂપ ધૂળવડે બહુજ દબાઈ ગયેલી (નહિ ઉદય પામેલી) શુદ્ધાત્માની વાસના [ બુદ્ધિને વારંવાર આત્માકાર કરવારૂપ ] બુદ્ધિના અતિસંઘર્ષણથી અતિશુદ્ધ [ થઈ છતી અગર ચંદનને સુગંધની પેઠે સ્પષ્ટ અનુભવાય છે. ૨૭૪.