________________
# # # -
-
શ્રીવિવેકચૂડામણિ. • ૪૮૫ આત્મનિષ્ઠાવડે અનાત્મભાવનાને દૂર કરવાથી આત્મવાસના સ્પષ્ટ અનુભવાય છે એમ જણાવે છે –
अनात्मवासनाजास्तिरोभूतात्मवासना । नित्यात्मानठया तेषां नाशे भाति स्वयं स्फुटम् ॥ २७५ ॥
[દેહાદિ ] જડ પદાર્થોની તૃષ્ણાના સમૂહોવડે આત્માને બાનંદસ્વભાવ ઢંકાઈ ગયું છે. નિરંતર આત્મામાં અંતઃકરણની સ્થિરતાવડે તે તૃષ્ણ ]ઓને નાશ થવાથી [ તે આત્માનંદ ] અન્યની અપેક્ષાવિના સંશયવિપર્યયરહિત અનુભવાય છે. ર૭૫.
મનને આત્મામાં સ્થિર કરવાવડે બહારની વાસનાઓની નિવૃત્તિ થવાથી આનંદસ્વરૂપ આત્માને અનુભવ થાય છે એમ કહે છે – यथा यथा प्रत्यगवस्थितं मनस्तथा तथा मुञ्चति बाह्यवासनाम् । नि:शेषमोझे सति वासनानामात्मान्नुभूतिः प्रतिबन्धशून्या॥ २७॥
જેમ જેમ અંતઃકરણ અંતરાત્મામાં સુસ્થિર [થતું જાય છે તેમ તેમ તે શરીર, ઇદ્રિ, સ્ત્રી, પુત્ર ને દ્રવ્યાદિરૂપ) બહારની તૃષ્ણાઓને ત્યાગ કરે છે. [7] તૃષ્ણાઓને નિઃશેષ નાશ થવાથી [ બહારના પદાર્થોની તૃષ્ણારૂપ પ્રતિબંધથી રહિત આત્માનંદને અનુભવ [થાય છે.] ૨૭૬. - શિષ્યને દેહાદિમાંથી હુંપણાની બુદ્ધિને ત્યાગ કરવાને ઉપદેશ
स्वात्मन्येव सदा स्थित्वा मनो नश्यति योगिनः । વાસનાનાં ચશ્ચાત: સ્વાધ્યાપન ગુરુ + ૨૭૭ .
યેગીનું મન પિતાના આત્મામાં જ સર્વદા સ્થિતિ