SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવાસ્યવૃત્તિસ્તાત્ર. ૩૨૩ ' કોઇ પણ વાક્યમાં વાચ્યાનું એટલે કોઇ પણ શબ્દ સાંભળતાં સુરત થતા અંનું ગ્રહણ કરવામાં જો પ્રત્યક્ષાદિ પ્રમાણને વરાધ આવતા હોય તે તે વાચ્યાર્થની સાથે સદા સંબંધ રાખનારા કાઇ ચેાગ્ય અન્ય અની જે તે શબ્દવયૅ પ્રતીતિ થાય છે તે લક્ષાવૃત્તિ કહેવાય છે. તે લક્ષણા ત્રણ પ્રકારની છે, જડલક્ષણા, અજહુલક્ષણા તે જહદજહલ્લક્ષણા વા ભાગત્યાગલક્ષણા. તેમાં “ મનો બ્રહ્મ” (મન બ્રહ્મ છે,) આ વાક્યમાં દૃશ્યપાવડે જડ મનના ચૈતન્યરૂપ બ્રહ્મપણાના અસંભવથી મનઃશબ્દના વાચ્યા ખુદ્ધિવૃત્તિપણાને પરિત્યાગ કરીને તેના સાક્ષિચૈતન્યરૂપ અન્ય ચેાગ્ય અમાં જે તે શબ્દનું રહેવાપણું તે જહલ્લક્ષણા છે. आनन्दो ब्रह्म (આનંદ બ્રહ્મ છે,) આ વાક્યમાં ચિત્તના ધર્મપાવડે મનાતા ઉત્પત્તિનાશવાળા વિષયાનંદનું બ્રહ્મપણું સંભવતું નથી, તેથી તે આનંદાકારવૃત્તિસહિત તેના આશ્રયભૂત(બિંબભૂત) નિર્વિષયી આનંદૃરૂપ અન્ય યેાગ્ય અમાં જે તે શબ્દનું રહેવાપણું તે અજહલ્લક્ષણા છે, અને “ તત્ત્વમત્તિ ” આદિ મહાવાક્યમાં વિરેાધી અંશના ત્યાગ તે અવિરાધી અંશના ગ્રહણવડે આગળના શ્લોકમાં કહેવાશે તે ભાગત્યાગલક્ષણા છે. ૪૭. cr .. : .. તત્ત્વમત્તિ” આદિ મહાવાક્યામાં કઇ લક્ષણા છે તે કહે છેઃ— तत्त्वमस्यादिवाक्येषु लक्षणा भागलक्षणा | સોમિનિયા::પોવિ નાવા ॥ ૪૮ ॥ તત્ત્વમસિ''આદિ વાક્યોમાં ભાગત્યાગલક્ષણા તે આ’ ઇત્યાદિ વાક્યમાં રહેલાં પટ્ટાની પેઠે [છે,] બીજી નથી. જેમ તે આ દેવદત્ત” આ વાક્યમાં તેને વાચ્યા તે દેશકાલવિશિષ્ટ અને આને વાચ્યા આ દેશકાલવિશિષ્ટ છે, તેથી તે '
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy