________________
૫૨૮
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રને.
અતિસૂક્ષ્મ પરમાત્મતત્ત્વ અતિસૂક્ષ્મત્તિવડે જાણવામાં આવે છે એમ કહે છે – अतीव सूक्ष्म परमात्मतत्त्वं, न स्थूलदष्ट्या प्रतिपत्तुमर्हति । સમાધિનાયુતનુકૂદક્યા, જ્ઞાતધ્યમથૈતિશુદવુમિ:
પરમાત્માનું સ્વરૂપ અતિસૂક્ષ્મ છેિ, તે સ્થવ દા. વડે જાણવાને શકય નથી. અત્યંત પવિત્ર બુદ્ધિવાળા સજજ. ને સમાધિરૂપ અત્યંત સૂફમવૃત્તિથી તે જાણવાગ્ય (છે). ૩૬૦. .
ધ્યાનવડે અંતઃકરણ નિર્મલ થતાં તે પરમાત્માને જાણી શકે છે એમ દષ્ટાંત આપીને સમજાવે છે:यथा सुवर्ण पटुपाकशोधितं, त्यक्त्वा मलं स्वात्मगुणं समृच्छति । तथा मनः सत्वरजस्तमोमलं, ध्यानेन संत्यज्य समति तत्त्वम्
| | ૨૬૨ જેમ ક્ષાર ને અગ્નિવડે શેધેલું સેનું મેલને ત્યાગ કરીને પિતાના શુદ્ધ ગુણને પ્રાપ્ત થાય છે, તેમ અંતઃકરણ ધ્યાનવડે સત્ત્વગુણ, રજોગુણ ને તમે ગુણરૂપ મેલને. સારી રીતે ત્યાગ કરીને બ્રહ્મને અનુભવ કરે છે. ૩૬૧.
નિર્વિકલ્પસમાધિની પ્રાપ્તિ કયારે થાય છે તે કહે છે - निरन्तराभ्यासवशात्तदित्थं, पक्के मनो ब्रह्मणि लीयते यदा । तदा समाधिः सविकल्पवर्जितः, स्वतोऽद्वयानंदरसानुभावकः
| રૂદ્ર