________________
શ્રીવિવેકચૂડામણિ.
પરા
જ્યારે અંતઃકરણ અંતરાયરહિત અભ્યાસને લીધે આવી રીતે શુદ્ધ [થઈ] બ્રહ્મમાં લીન થાય છે, ત્યારે સવિકલ્પથી રહિત (કલ્પનાવિનાના ) અદ્ભુયાન રૂપ અમૃતના અનુભવ કરાવનારા સમાધિ પેાતાની મેળે [ થાય છે. ] ૩૬૨.
નિર્વિકલ્પસમાધિનું માહાત્મ્ય જણાવે છે:समस्तवासनाग्रन्थेविनाशोऽखिलकर्मनाशः ।
समाधिनानेन
अन्तर्बहिः सर्वत एव सर्वदा, स्वरूपविस्फूर्तिरयत्नतः स्यात् ॥ આ [નિર્વિકલ્પ]સમાધિવડે સમગ્ર વાસનાની ગ્રંથિના વિનાશ [ને ] સર્વ કર્મના નાશ [ થાય છે, અને ] અનાયાસે સર્વેભણીથીજ સર્વદા અંતર ને બહાર આત્મસ્વરૂપનું સ્પષ્ટ ભાન થાય છે. ૩૬૩. श्रुतेः शतगुणं विद्यान्मनन मननादपि । નિષ્ચિાનું ક્ષમુળમન ત નિર્વિ૫ત્રમ્ ॥ ૩૬૪ ॥ [વેદાંતના ] શ્રવણથી [ બ્રહ્મનું] મનન સેાગણા [ કલવાળુ છે, તે] મનનથી પણ [ બ્રહ્મનું] દૃઢ ધ્યાન લાખગણા[ફુલવાળુ છે, અને ] નિર્વિકલ્પ[સમાધિ તે તેનાથી] અનંત (અનંત લવાળા ) [ છે. ] ૩૬૪.
निर्विकल्पसमाधिना स्फुटं ब्रह्मतत्वमवगम्यते ध्रुवम् । नान्यथा चलतया मनोगतेः प्रत्ययान्तरविमिश्रितं भवेत् ॥ નિર્વિકલ્પસમાધિવડે સટ્ટેહરહિત [ને] નિશ્ચિત બ્રહ્મતત્ત્વને સાક્ષાત્કાર થાય છે, મનના સ્વભાવની ચંચલતાવડે ખીજી રીતે (નિર્વિકલ્પસમાધિવિના) [ સ ંદેહરહિત ને નિશ્ચિત બ્રહ્મના
૩૪