________________
૨૩૮
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રો.
સંપન્ન-આત્મજ્ઞાનરૂપ ધનવાળે. સર્વ પ્રાણીઓમાં હું હું એવા જ્ઞાનને વિષય હું છું. તેથી હું સર્વાત્મા છું. ૧૦૬. इन्द्रियसुखविमुखोऽहं निजसुखबोधानुभूतिभरितोऽहम् । इति मतिदूरतरोऽहं भावतरसुखितचित्तोहम् ॥ १०७ ॥
હું ઇકિયેના સુખેથી ( વિષયનાં અનિત્ય સુખેથી) રહિત છુિં, હું આત્મસુખના ને આત્મજ્ઞાનના અનુભવથી પરિપૂર્ણ છુિં, આવે આત્મા છે,] એવી બુદ્ધિથી હું અમાપ્ય છું, અને વિષયાદિ સુખેથી ભિન્ન આત્મરૂપ સુખવડે સુખી ચિત્તવાળો છું. ૧૦૭.
ईश्वरोहऽमीश्वराणामीयाद्वेषानुषङ्गरहितोहऽम् । ईक्षणविषयमतीनामीप्सितपुरुषार्थसाधनपरोहऽम् ॥ १०८ ॥
ઈશ્વરેમાં હું ઈશ્વર છું, હું ઈર્ષ્યા અને દેશના સંબંધથી રહિત છે, અને ] હું આત્મસ્વરૂપને અનુભવ કરવામાં જેમની બુદ્ધિ છે એવા પુરુષે માં ઈચ્છિત (મેક્ષરૂપ) પુરુષાર્થ સાધવામાં તત્પર છે.]
ઈશ્વમાં–કરવાને, નહિ કરવાને, અને બીજી રીતે કરવાને સમર્થ પુરુષમાં. ૧૦૮.
उदयोऽहमेव जगतामुपनिषदुद्यानकृतविहारोऽहम् । उद्वेलशोकसागरवाडवहुतवाहनाचिरहम् ॥ १०९ ॥
હુંજ જગતના પ્રકાશરૂપ છું, હું ઉપનિષદરૂપ ઉદ્યાનમાં (બાગમાં) વિહાર કરનારો છું. (તેના અર્થને નિર. તર વિચાર કરનારે ) [તથા) હું વૃદ્ધિ પામેલા શેકસાગરનું શિક્ષણ કરવામાં વાડવાગ્નિરૂપ તેજ [છું.] ૧૦૯.