________________
શ્રીસ્વાત્મનિરૂપણ
૨૩૭ પ્રસન્ન મન તથા વાણીવડે પિતાના અનુભવમાં આરૂઢ થયેલ સર્વાભાવને પ્રકટ કરવા વિચાર કરવા લાગ્યો એમ કહે છે:इत्थं निबोध्य गुरुणा शिष्यो हृष्यन् प्रणम्य तं पदयोः । स्वानुभवसिद्धमर्थ स्वयमेवान्तर्विचारयामास ॥ १०४ ॥
ઉપર કહેલી રીતે શ્રીસદ્દગુરુએ ઉપદેશ કરેલે શિય હર્ષ પામતે છતે તેમનાં ચરણકમલમાં પ્રણામ કરીને પિતાના અનુભવસિદ્ધ અર્થને ( સાક્ષાત્ કરેલા બ્રહ્મસ્વરૂપપણાને) પિતેજ અંતઃકરણમાં વિચારવા લાગે. (પિતાના મનમાં મનન કરવા લાગ્યા. ) ૧૦૪.
હવે તે પિતાના સર્વાત્મપણાને જણાવે છે – अजरोऽहमक्षरोऽहं प्राज्ञोऽहं प्रत्यगात्मबोधोऽहं । परमानन्दमयोऽहं परमशिगेऽहं भवामि परिपूर्णः ॥ १०५॥ | હું વૃદ્ધાવસ્થાથી રહિત છું, હું સવ વિકારથી રહિત છુિં, હું ઈશ્વર છું, હું પ્રત્યેક શરીરમાં પ્રકાશ કરનાર જ્ઞાનસ્વરૂપ છું, હું પરમાનંદસ્વરૂપ [છું, સર્વના કારણરૂપ , અથવા હું પરમમંગલરૂપ છું, અને હું] પરિપૂર્ણ [છું. ૧૦૫. ગઢSHકમાનામામાનન્દાનુપ્રતિSિ ! आबालगोपमखिलैरहमित्यनुभूयमानमहिमाहम् ॥१०६ ॥
હું આત્મજ્ઞાનીઓમાં સંપન્ન છું, હું આત્માના આનંદના અનુભવરૂપ રસને જાણનારો છું, અને હું બાલક તથા ગેવાલપર્યત સર્વ[મનુ વડે હું એવી રીતે અનુભવાતા મહિમાવાળે ]િ