________________
શ્રીવિવેક ચૂડામણિ.
૫૮૭ देवदत्तोऽहमित्येतद्विज्ञानं निरपेक्षकम् । तब्रह्मविदोऽप्यस्य ब्रह्माहमिति वेदनम् ॥५३२॥
[જેમ] હું દેવદત્ત [છું] એવું આ જ્ઞાન [દેશકાલાદિની] અપેક્ષાવિનાનું [છે,] તેમ આ બ્રહ્મવેત્તાનું હું બ્રહ્મ [છું,] આ જ્ઞાન પણ દેશકાળાદિની અપેક્ષાવિનાનું છે.] પ૩ર,
આ આત્માને અન્ય પ્રકાશી શકે નહિ એમ જણાવે છે – भानुनेव जगत्सर्व भासते यस्य तेजसा । अनात्मकमसत्तुच्छं किं नु तस्यावभासकम् ॥५३३॥
જેમ સૂર્યવડે સર્વ જગત્ પ્રતીત થાય છે, [તેમ] જેના કુરણવડે (જ્ઞાનસ્વભાવવડે) જડ, અસત્ [] તુચ્છ [એવું સર્વ દૃશ્ય પ્રતીત થાય છે, તે દૃશ્ય] શું તેનું (આત્માનું) પ્રકાશક [ હોઈ શકે ? ન જ હોઈ શકે. ] પ૩૩.
वेदशास्त्रपुराणानि भूतानि सकलान्यपि । . येनार्थवंति तं किं नु विज्ञातारं प्रकाशयेत् ॥५३४॥
[ગાદિ ચાર] વેદે, [ન્યાયાદિ છ] શાસ્ત્ર, [બ્રાહ્માદિ અઢાર] પુરાણો, [અને] સઘળાં પ્રાણીઓ પણ જેવડે (જે વિજ્ઞાતારૂપ આત્માવડે) અર્થવાળાં (પિતાને અર્થ પ્રતિપાદન કરવામાં ને કહેલ અર્થ જાણવામાં સમર્થ) [થાય છે,] તે વિજ્ઞાતાને કેણ પ્રકાશે? પ૩૪.
આત્માનું સ્વરૂપ તથા તેને જાણનારાનું શ્રેષપણું વર્ણવે છે – . एष स्वयंज्योतिरनन्तशक्तिरात्माऽप्रमेयः सकलानुभूतिः । यमेव विक्षाय विमुक्तबन्धो, जयत्ययं ब्रह्मविदुत्तमोत्तमः ॥५३५॥