________________
શ્રીવિવેકચૂડામણિ.
૪૩૧ विषयानामानुकूल्ये सुखी दुःखी: विपर्यये । सुखं दुःखं च तद्धर्मः सदानंदस्य नात्मनः॥१०५॥
આ નેત્રાદિમાં [] સ્કૂલશરીરમાં હું આવા (હું જોઉં છું ઈત્યાદિ વૃત્તિઓને ઉપજાવવારૂપ) અભિમાનવડે ચિદાભાસના પ્રકાશની [સાથે અંતઃકરણ રહે છે. ૧૩.
તે અહંકાર કર્તકતા જાણવે. આ અહંકારવાળે [જીવ સત્ત્વાદિ [ત્રણ ગુણના ચગવડે [જાગ્રદાદિ ત્રણ અવસ્થાને પામે છે. ૧૦૪.
વિષયેના લપણામાં તેિ અંત:કરણસુખી, ને તેથી] ઊલટાપણામાં [0] દુઃખી [થાય છે. સુખ ને દુખ તેને (અંતઃકરણને) ધર્મ છે, પણ સર્વદા આનંદરૂપ આભાને [તે ધર્મ નથી. ૧૦૫.
હવે આત્માનું પ્રિયતમપણું જણાવે છે – आत्मार्थत्वेन हिं प्रेयान्विषयो न स्वतः प्रियः । स्वत एव हि सर्वेषामात्मा प्रियतमो यतः ॥१०६॥ तत आत्म सदानन्दो नास्य दुःखं कदाचन । युत्सुषुप्तौ निर्विषय आत्मानन्दोऽनुभूयते ॥ શ્રુતિઃ પ્રત્યક્ષઐતિશ્રમનુજા = કાર્તાિ / ૨૦૭
શબ્દદિ વિષય પિતાથી પ્રિય નથી, પણ આત્માના પ્રજનપણુવડે વધારે પ્રિય છે. આથી (આત્મા વિષયેથી વધારે પ્રિય છે, તેથી) આત્મા સઘળાઓને જ પિતાથીજ પરમપ્રિય [છે.] ૧૦૬.
[આત્મા પરમપ્રિય છે. તેથી આત્મા સર્વદા આનંદરૂપ