________________
૪૩૦
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર.
નેત્રાદિ ઈદ્રિયોના ધર્મો આત્માના નથી એમ જણાવે છે – अन्धत्वमंदत्वपटुत्वधर्माः, सौगुण्यवैगुण्यवशाद्धि चक्षुषः । बाधिर्यमूकत्वमुखास्तथैव, श्रोत्रादिधर्मा न तु वेत्तुरात्मनः॥१०१॥
નેત્રના નિર્દોષપણાથી ને સદેષપણાથી જોવામાં સમર્થન પણું, આંધળાપણું ને મંદપણું [આ ધર્મ [ નેત્રમાં પ્રતીત થાય છે, તે ધર્મ નેત્રના છે, આત્માના નથી, અને ] તેવી જ રીતે બહેરાપણું ને મુંગાપણું આદિ શ્રેત્ર નિ વાણી] આદિના ધર્મ શું છે,] પણ [ તેમને] જાણનાર આત્માના [ તે ધર્મે] નથી. ૧૦૧.
પ્રાણથી આત્મા ભિન્ન છે એમ જણાવવા કાણુના ધર્મ કહે છે - उच्छासनिःश्वासविजृम्भणभुत्प्रस्यन्दनाद्युत्क्रमणादिकाः क्रियाः । प्राणादिकर्माणि वदन्ति तज्ज्ञाः, प्राणस्य धर्मावशनापिपासे ॥
ઉસ, નિશ્વાસ, બગાસાં, છીંક, [મલમૂત્રને બહાર કાઢવાં ઈત્યાદિ [ ને મરણકાલે એક સ્કૂલશરીરમાંથી લિંગ શરીરને બીજા શરીરમાં] લઈ જવું આદિ કિયાઓને આભ. જ્ઞાનીઓ પ્રાણદિનાં કર્મો કહે છે. ભૂખ ને તરસ પણ પ્રાણુના ધર્મો છે.] ૧૦૨.
હવે અંતઃકરણથી આત્માનું ભિન્નપણે જણાવવા અંતઃકરણના ધર્મો કહે છે –
अन्तःकरणमेतेषु चक्षुरादिषु वर्मणि । अहमित्यभिमानेन तिष्ठत्याभासतेजसा ॥ १०३ ॥ अहंकारः स विज्ञेयः कर्ताभोक्ताभिमान्ययम् । सत्त्वादिगुणयोगेन चावस्थ यमश्नुते ॥ १०४ ॥