________________
૪૩૨
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રા.
[છે.] આને કદીપણ દુઃખ નથી, કેમકે સુષુપ્તિમાં વિષયરહિત આત્માના આનંદ અનુભવાય છે. [“આનદ્દો બ્રહ્મતિ યજ્ઞાનાત્ ॥ ”—આનંદ બ્રહ્મ છે એમ જાણતા હવા, ઇત્યાદિ શ્રુતિ [સુષુપ્તિના અનુભત્રરૂપ] પ્રત્યક્ષ, [જીવન્મુક્તાના પરંપરા વડે સંવાદરૂપ] ઐતિહા, (ઇતિહાસને લગતું પ્રમાણ,) અને આત્મા પરમાનદરૂપ છે, પરમપ્રેમને વિષય હોવાથી, આ અનુમાન [એમ ચાર પ્રમાણેા આત્માના આનંદરૂપપણામાં વિદ્યમાન છે. ૧૦૭,
હવે માયાના સ્વરૂપનું નિરૂપણ કરે છે: —
अव्यक्तनाम्नी परमेशशक्तिरनाद्यविद्या त्रिगुणात्मिका परा । कार्यानुमेया सुधियैव माया, यया जगत्सर्वमिदं प्रसूयते ॥ १०८ [નામ તથા રૂપવડે અપ્રકટ હેાવાથી અવ્યક્તનામવાળી, અનાદિ અવિદ્યારૂપ, સત્ત્વ, રજસ ને તમસ આ ] ત્રણ ગુણરૂપ, [કાર્યોથી] પર, સુબુદ્ધિવાળાવડે કર્યોથી અનુમાનમાં આવનારી, પરમેશ્વરની શક્તિ માયા [છે.] જેમાયાવડે આ સઘળું જગત્ ઉત્પન્ન થાય છે. ૧૦૮,
તે માયા અનિર્વચનીય પવાળી છે એમ કહે છે:-- सन्नाप्यसन्नाप्युभयात्मिकानो, भिन्नाप्यभिन्नाप्युभयात्मिकानो । साङ्गाप्यनङ्गाप्युभयात्मिका नो, महाभुतानिर्वचनीयरूपा ॥ १०९ ॥ [તે માયા બ્રહ્મજ્ઞાનવર્ડ મિથ્યા સિદ્ધ થનારી હાવાથી સત્ પણ નથી, [પાંચ ભૂતે ને સર્વ ભાતિકપદાથાનું ઉપદાનકારણ હાવાથી તે ] અસત્ પણ નથી. [ સત્ ને અસત આ પરસ્પર વિરુદ્ધધર્મે એક ધી'માં રહી શકે નહિ, તેથી તે