SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ २८० શ્રીશંકરાચાર્યનાં અછાશ નો. રૂપ, અદ્વિતીય, અબાધિત, સર્વસંગરહિત ને પરમાનંદપ્રકાશરૂપ છે, તે બ્રહ્મ હું છું. ૬. જે જીવબ્રહ્મને અભેદ હોય તે ગુરુના ઉપદેશનું નિષ્કલપણું થશે એમ જે શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે કે પર માર્થપક્ષે તેમ થાય તેમાં હાનિ નથી – નાસ્તા ન રસ્જિ ન ોિ ર રિક્ષા, ન જવં ન ચાહું ન ચાચં ઘાંચ: स्वरूपावबोधो विकल्पासहिष्णुस्तदेकोऽवशिष्ट:शिवः केवलोऽहम्॥७॥ શાસ્તા નથી, શાસ્ત્ર નથી, શિગ્ય નથી, શિક્ષા નથી, તું પણ નથી, હું પણ નથી, આ પ્રપંચ નથી; [ જે ] સ્વરૂપનું જ્ઞાન વિકલ્પને નહિ સહન કરનારું [છે, ] તે અદ્વિતીય, અબાધિત, કેવલ, શિવ હ [ છું. ] જ્યાં બ્રહ્મપદેષ્ટા ગુરુ નથી, ઉપદેશના સાધનરૂપ શાસ્ત્ર નથી, ઉપદેશના વિષયરૂપ શિષ્ય નથી, ઉપદેશની ક્રિયા નથી, શ્રવણ કરનાર તું નથી, શ્રવણ કરાવનાર હું નથી, અને દેવૈદિયાદિરૂપ આ પ્રપંચ વસ્તુતાએ નથી. જે બ્રહ્મસ્વરૂપનું અપરોક્ષજ્ઞાન બ્રહ્મરૂપ હેવાથી સવી તની નિવૃત્તિવડે કોઈ પણ પ્રકારના વિકલ્પને સહન કરનારું નથી, તે અદિતીય, અબાધિત, સર્વસંગથી રહિત, ને પરમાનંદપરમપ્રકાશરૂપ બ્રહ્મ હું છું. ૭. જાગ્રદાદિ અવસ્થા ને તેના અભિમાનીઓ પણ વસ્તુતાએ મારામાં નથી એમ કહે છે – न जाग्रन्न मे स्वप्नको वा सुषुप्तिन विश्वो न वा तैजस: प्राज्ञको वा। વદ્યાત્મવાવાઝથાળાં તુ: તોડવાઇઃ રિવ: વોડમ્ II૮ [ જાગ્રદાદિ ] ત્રણેના અવિદ્યારૂપપણાથી મારી જાગ્રત
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy