SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નેા. રૂપ કાપાધિવાળા તે હિરણ્યગર્ભ, તે સ્થૂલપ્રપંચની ઉપાધિવાળા તે વિરાટ્ જીવ પણ ત્રિવિધ છે, પ્રાસ, તેજસ તે વિશ્વ. અંતઃકરણની સુષુપ્તિ અવસ્થાને અભિમાની તે પ્રાન, અંતઃકરણની સ્વપ્નાવસ્થાને અભિમાની તે તૈજસ, તે અંતઃકરણની જાગ્રદવસ્થાના અભિમાની તે વિશ્વ કહેવાય છે. સાક્ષી સર્વ પ્રકાશક તે સર્વમાં વ્યાપક એક પ્રકારનેાજ છે. ૮, જાગ્રત, સ્વપ્ન તે સુષુપ્તિ એ ત્રણ અવસ્થાના તે તે ત્રણ અવસ્થાએના ત્રણ અભિમાનીઓના મિથ્યાપણાથી તેના સાક્ષીનું પણ મિથ્યાપણું થશે એમ શંકા થાય તે તે સાક્ષીનું સત્યપણું કહે છેઃ ૨૯૨ " अपि व्यापकत्वाद्धितत्वप्रयोगात् स्वतः सिद्धभावादनन्याश्रयत्वात् । जग तुच्छमेतत्समस्तं तदन्यत्, तदेकोऽवशिष्टः शिवः केवलोऽहम् ॥९ વળી વ્યાપકપણાથી, હિતપણાના પ્રયાગથી, સ્વતઃસિદ્વભાવથી, [ ને ] અનન્યાશ્રયપણાથી તેનાથી ભિન્ન આ સમગ્ર જગત્ તુચ્છ [ છે, ] તે એક, અવશિષ્ટ, કેવલ, શિવ હું [છું. ] આકાશથી માયા વધારે વ્યાપક છે, તે માયાથી સાક્ષિરૂપ બ્રહ્મ વધારે વ્યાપક છે, અર્થાત તે નિરતિશયવ્યાપક છે તેથી; આત્મા પ્રિય છે, આનંદશ્ય છે, એમ “ તચેતત્રેય: પુત્રÒો વિત્તાઘેયોઽન્ચમાसर्वस्मादन्तरतरं यदयमात्मा ( જે આ આત્મા સથી વધારે અંતર છે તે આ આત્મા પુત્રથી પ્રિય છે, વિત્તથી પ્રિય છે, અને અન્ય સથી વધારે પ્રિય છે, ) તે “ વ પમ આનન્દ્' ( આજ પરમાનંદરૂપ છે, ) આ શ્રુતિમાં તેના પુરુષા પણાના–પરમાનંદરૂપ
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy