SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને, સાત મોટા પર્વતે, સાત મોટા સમુદ્ર, બ્રહ્મા, ઈદ્ર, સૂર્ય, સક, તું, હું ને આ લેક એમાંનું કોઈ પણ સત્ય નથી. માયામાત્ર છે, તેપણ તારાવડે શામાટે શેક કરાય છે? ૬. આ સોળ લેકરૂપ ઘંટાનાદવડે શિષ્યોને સમગ્ર ઉપદેશ કહ્યા છે. આ ઉપદેશ જે મનુષ્યના મનમાં વિવેકને ઉદય ન કરે તે મનુષ્યને કે આથી વધારે ઉપદેશ કરે? ૭. એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસે ને પરિવ્રાજકેના આચાર્ય શ્રીશંકરાચાર્યજીએ રચેલા મેહમુદગર અથવા દ્વાદશપંજરિકાનામના તેત્રરૂપ બારમા રનની ભાવાર્થદીપિકાનામની ગુજરાતી ભાષાની ટીકા પૂરી થઈ. ૧૨. છે . શ્રી સિદ્ધાન્તવિસ્તોત્ર | ભાવાર્થદીપિકાટીકા સહિત. મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા. દેહરે, બ્રા–ઈશનું ધ્યાન ધરી, વદી સદ્દગુરુ–પાય; સિદ્ધાંતબિંદુની ટીકા, ગુર્જરગિરા લખાય. ૧ ઓપનિષતસિદ્ધાંતને આ સ્તોત્રમાં સરલતાથી સંક્ષેપમાં સમજાવેલો હોવાથી આ સ્તોત્રનું નામ સિદ્ધાંતબિંદુ (સર્વ પૂર્વપક્ષના
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy