________________
શ્રીવિવેકચૂડામણિ,
પવિત્ર મનવાળા મનુષ્યે યજ્ઞાદિ કર્માંના ત્યાગ કરીને મેક્ષને માટે પ્રયત્ન કરવા જોઇએ એમ કહે છેઃ—
संन्यस्य सर्वकर्माणि भवबन्धविमुक्तये । यत्यतां पंडितैधीरैरात्माभ्यास उपस्थितैः ॥ १० ॥
કટાક
આત્માના અભ્યાસમાં ( આત્મજ્ઞાનનાં શ્રવણાદિ સાધનાના અભ્યાસમાં) તત્પર થયેલા સાધનસંપન્ન પંડિતાએ સંસારરૂપ અંધથી અત્યંત મેાકળા થવામાટે[શાક્ત ] સકર્મીને સારી રીતે ત્યાગ કરીને યત્ન કરવા જોઈએ. ૧૦. આત્મસ્વરૂપના જ્ઞાનમાં આત્મવિચાર ઉપયાગી છે, પણ ક ઉપયાગી નથી એમ જણાવે છે:——
चित्तस्य शुद्धये कर्म न तु वस्तूपलब्धये । वस्तुसिद्धिर्विचारण न किञ्चित्कर्मकोटिभिः ॥ ११ ॥
[યજ્ઞાદિ] કર્મી અંતઃકરણની પવિત્રતામાટે [છે,] પણ આત્મરૂપ] વસ્તુની પ્રાપ્તિમાટે નથી. [આત્મરૂપ] વસ્તુની પ્રાપ્તિ તે [આત્માના યથાર્થ] વિચારવડે [થાય છે,] કરાડા કર્મોવડે [આત્મજ્ઞાનની] લેશ પણ [પ્રાપ્તિ થતી] નથી. ૧૧. વસ્તુના જ્ઞાનમાં વિચારના હેતુપણાને નીચેના બે શ્લોકાવર્ડ કહે છેઃ
सम्यग्विचारतः सिद्धा रज्जुतत्त्वावधारणा । भ्रान्तोदितमहासर्पभयदुःखविनाशिनी ॥ १२ ॥ अर्थस्य निश्चयो दृष्टो विचारेण हितोक्तितः ।
न स्नानेन न दानेन प्राणायामशतेन वा ॥ १३ ॥
[જેમ] ભ્રાંતિ પામેલાને પ્રતીત થયેલા મોટા સાપના ભયના