________________
૩૫૮
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રસ્તે.
દુઃખના વિનાશ કરનાર દારડીના વાસ્તવિક સ્વરૂપને નિશ્ચય [છે, તે તેના] યથાર્થ વિચારથી સિદ્ધ [થાય છે, તેમ ભ્રાંત મનુષ્યને પ્રતીત થયેલા મેાટા સસારના ભયના દુઃખના વિનાશ કરનાર આત્માના વાસ્તવિક સ્વરૂપને નિશ્ચય છે તે આત્માના યથાર્થ વિચારથી સિદ્ધ થાય છે. ] ૧૨.
હિતનાં વચનાના વિચારવડે [કાઈ પણ] વસ્તુના નિશ્ચય જોવામાં આવે છે, [પણું] સ્નાનવડે નહિ, દાનવડે નહિ, અથવા સેકડા પ્રાણાયામેાવડે [નહિ. આ નિયમ આત્મરૂપ વસ્તુના નિશ્ચયમાં પણ જાણવા. ] ૧૩.
આત્મસાક્ષાત્કારમાં જે મુખ્ય તથા સાહાય્ય કરનારાં સાધના છે તે કહે છે:
अधिकारिणमाशास्ते फलसिद्धिर्विशेषतः । કપાયા ફેરાજાહાઘા: સમન્તાળિ: ॥ ૪ ॥ વિશેષે [આત્મજ્ઞાનની પ્રાપ્તિરૂપ] ફૂલની સિદ્ધિ [ શમદસાદિ સાધનવાળા ને સદ્દગુરુભક્ત ] અધિકારીની અપેક્ષા કરે છે. આમાં [પવિત્રતાવાળા એકાંત] દેશ [ને અનુકૂલ] સમય આદિ ઉપાચા સાહાય્ય કરનારા [છે.]
આશિબ્દવડે મુમુક્ષુના શરીરનું નીરાગપણું, અધ્યાત્મજ્ઞાનને ઉપદેશ કરનારાં પુસ્તકાની પ્રાપ્તિ, તે અન્નપાનાદિની અનુકૂલતા સમજવાં. ૧૪. હવે જિજ્ઞાસુના કર્તવ્યને કહે છેઃ—
अतो विचारः कर्तव्यो जिज्ञासारात्मवस्तुनः । समासाद्य दयासिंधुं गुरुं ब्रह्मविदुत्तमम् ॥ १५ ॥