________________
શ્રીરાંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન.
હવે જડ તથા ચેતનના વિવેક કરવાનું કહે છે:योद्धव्यं तवेदानीमात्मानात्मविवेचनम् । तदुच्यते मया सम्यक् श्रुत्वाऽऽत्मन्यवधारय ॥ ७२ ॥ [ હું સામ્ય ! તારે જે આત્મા તથા અનાત્માનું વિ. વેચન જાણવાયેાગ્ય છે તે હવે મારાવડે સારી રીતે કહેવાય છે, તે] સાંભળીને તું તારા અંત:કરણમાં નક્કી કર. છો, સ્થૂલશરીરનું તથા પાંચ વિષયોનું નિરૂપણ નીચેના ત્રણ શ્લોકેાવર્ડ
કરે છેઃ
अज्जास्थिमेदःपलरक्तचर्मत्वगाह्वयैर्धातुभिरभिरन्वितम् । पादोरुवक्षोभुजपृष्ठमस्त कै रङ्गैरुपाङ्गैरुपयुक्तमेतत् ॥ ७२ ॥ अहंममेति प्रथितं शरीरं, मोहास्पदं स्थूलमितीर्यते बुधैः । नभो नभस्वद्दहनाम्बुभूमयः, सूक्ष्माणि भूतानि भवन्ति तानि ॥ ७३ ॥ परस्परांशैर्मिलितानि भूत्वा, स्थूलानि च स्थूलशरीरहेतवः । मात्रास्तदीया विषया भवन्ति, शब्दादयः पञ्च सुखाय भोक्तुः ७४ મજ્જા, ( તેલજેવા રસ, ) હાડકાં, મેદ, (ચરખી,) માંસ, લાહી, સૂક્ષ્મ ચામડી, ને સ્કૂલ ચામડી આ [સાત ધાતુઓ વડે યુક્ત; પગ, સાથળ, છાતી, હાથ, પીઠ અને માથું આદિ અગા [^] ઉપાંગેવડે યુક્ત; તું અથવા મારું આવી રીતે પ્રસિદ્ધ, [ને હું... અથવા મારું એવી ભ્રાંતિના વિષયપણાને પામેલ આ સ્થૂલશરીર છે, એમ જ્ઞાનીઆવડે કહેવાય છે. આકાશ, વાયુ, અગ્નિ, જલ ને પૃથિવી તે સમભૂતે એક ખીજાના અંશેાવડે મળેલાં સ્થલ થઇને તેએ] સ્થૂલશરીરનાં કારણેા થાય છે. તેમના (તે પાંચ ભૂતાના) ગુણે. ભક્તાના