________________
શ્રીવિવેકચૂડામણિ
૪૨૧ સુખમાટે પાંચ શબ્દાદિ (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ) વિષયે થાય છે. ૭૨–૭૪. - જીવને આ વિષયોમાં દઢ પ્રીતિ થવાથી તે આ સંસારમાં ભ્રમણ કરે છે એમ કહે છે - य एषु मूढा विषयेषु बद्धा, रागोरुपाशेन सुदुर्दमेन ! आयान्ति निर्यान्त्यध ऊर्ध्वमुच्चैः, स्वकर्मदूतेन जवेन नीता:७५
જે અજ્ઞાની પુરુષો બહુ દુખે કરીને (ઘણુ શ્રમવડે) ગેડી શકાય એવા રાગરૂપ મોટા પાશવડે (ફાંસલાવડે) આ
શબ્દાદિ] વિષયોમાં બંધાયા છે તેઓ પોતાનાં શુભાશુભ કર્મરૂપ દૂતવડે લઇ જવાતા વેગથી ઉચે (સ્વર્ગાદિમાં) આવે છે, ને વેગથી નીચે (પશ્વાદિ નિમાં) જાય છે. પ.
પાંચ વિષયોનું દુઃખદાતાપણું દષ્ટાંતથી સમજાવે છે - ' शब्दादिभिः पञ्चभिरेव पञ्च, पञ्चत्वमापुः स्वगुणेन बद्धाः । ગુજરાતપતરામના નર: પન્નમાઝત જિમ્ II હદ્દા
[ જ્યારે ] હરણ, હાથી, પતંગ, માછલું ને ભમરે [આ પાંચ પ્રાણુઓ શબ્દાદિ પાંચવિષયવડે જ પોતાના
એક એક વિષયવડે બંધાયેલા મૃત્યુને પામે છે, ત્યારે પાંચવડે પકડાયેલે મનુષ્ય કેમ મૃત્યુ ન પામે? પામેજ. ૭૬.
વિષયનું વિષથી પણ વધારે અપકારકપણું કહે છેઃदोषेण तीव्रो विषयः कृष्णसर्पविषादपि । विषं निहन्ति भोक्तारं द्रष्टारं चक्षुषाऽप्ययम् ॥ ७ ॥
[શબ્દાદિ વિષય કાળા સાપના વિષથી પણ દેષવડે તીવ્ર (અધિકદોષવાળે) [ છે, કેમકે વિષ તિ] ખાનારને