________________
૩૮
હાઉ” ત્યારે તમે ત્યાં આવી મારું" મસ્તક લઇ જજો.
આચાર્યભગવાનનાં આવાં ઉદાર વચને સાંભળી પ્રસન્ન થયેલેા તે કાપાલિક પોતાના સ્થાનપર ગયા. સં દૃશ્યને બ્રહ્મસ્વરૂપ્ના વિવર્તરૂપે મિથ્યા અનુભવતા ગંભીર હૃદયવાળા આચાર્યભગવાને આ અનેàા પ્રસંગ પેાતાના ક્રાઇ શિષ્યને કહ્યા નહિ. પછી જ્યારે ઘણા શિષ્યા સ્નાનાદિમાટે દૂર ગયા, અને આચાર્યભગવાન એકાંતસ્થલમાં બ્રહ્માકારવૃત્તિ કરી સુસ્થિર થયા, ત્યારે અનુકૂલ સમયની વાટ જોઇ રહેલા તે કાપાલિક ત્યાં આવ્યા. નિર્વિકલ્પસમાધિમાં આરૂઢ થયેલા આચાર્યભગવાનને જોઇને તે કાપાલિક તીખી ધારવાળું ત્રિશૂલ ઊપાડીને જે વેલા તેઓશ્રીતી સમીપ તેમના મસ્તકનું છેદન કરવા ગયા, તેજ વેલા પદ્મપાદ આચાર્યભગવાની મૂર્તિનું હૃદયમાં ધ્યાન કરતા હતા તેમને કાપાલિકની આ પ્રવૃત્તિ જણાઇ, તેથી તેમણે નૃસિંહભગવાન નુ અગભાવથી મરણુ કરી મ`ત્રબલવડે નૃસિ ંહસ્વરૂપ પ્રાપ્ત કર્યું, અને તુરત તે કાપાલિકની સમીપ આવી પહેાંચ્યા. ત્યાં આવી । પાલિકના શરીરને ચીરી નાખી ભયકર ગર્જના કરી, તે ગર્જના સાંભળી સ્થાન છેડીને દૂર ગયેલા શિષ્યે વ્યાકુલ થઇ તુરંત ત્યાં દોડી આવ્યા. આચાર્યભગવાનનું ચિત્ત પણ વ્યુત્થાનદશાને પ્રાપ્ત થયું. તેમણે પેતાનાં નેત્રકમલ ઊંઘાડવાં તે પોતાની સમીપ ભયંકર સ્વરૂપવાળા નૃસિંહભગવાનને જોયા. તેમને જોઇને આચાર્યભગવાને તેમની પ્રાર્થના કરી કે:“ હું પ્રભા ! આ શરીરના રક્ષણમાટે આપ પ્રકટ થયા હતા, હવે આપનું તે કામ પૂરું થયું, તેથી આપ કૃપા કરી પોતાના આ સ્વરૂપનુ તિાધાન કરે. ” આ પ્રાર્થના સાંભળી નૃસિંહભગવાનનુ સ્વરૂપ તિરાધાન થઈ ગયુ, તે તે સ્થલે પદ્મપાદના શરીરની પ્રતીતિ થઇ. પછી પદ્મપાદે ખનેલા સર્વે પ્રસંગ આચાર્યભગવાનને નિવેદન કર્યા: કેટલા* શિષ્યાએ “તમે ભગવાન નૃસિંહની માં ઉપાસના કરી
""