________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. 1 જાગ્રત્ ને સુષુપ્તિના સંધિમાં અનુભવવડે જણાયેલી સ્વપ્નરૂપ બીજી અવસ્થા Tછે.] તેમાં (તે સ્વપ્નાવસ્થામાં) આને વિષે (આત્મસ્વરૂપને વિષે) સર્વ ઇંદ્રિયને સારી રીતે ખેંચી લઈને પુરુષ આત્મરૂપ પ્રકાશવાળે રહે છે. [ પિતાના] યેગ્ય બીછાનામાં સ્થલશરીરને રાખી દઈને સૂક્ષ્મરૂપ ઈચ્છિત વિષયને પોતાના પ્રકાશવડે જેતે છતે અંતરાત્મા કેઈ પણ [સ્થલે ] તે વાળો (તે સૂમરૂપવાળ) [ જાણે] જાય છે. (સ્કૂલનું અભિમાન ત્યજે છે.) ૭૮. ક્ષ: શુદ્ધાજં નિરાયનાત શ્વાસમાનારमाभूत्तत्प्रेतकल्पाकृतकमिति पुन: सारमेयादिभक्ष्यम् । स्वप्ने स्वीयप्रभावात्सृजति हयरथानिम्नगा: पल्बलानि, .. क्रीडास्थानान्यनेकान्यपि सुहृदबलापुत्रमित्रानुकारान् ॥७९॥
તે [ શરીર] પ્રેતજેવા આકારવાળું અને કુતરા આદિવડે ભક્ષણું કરવાગ્ય ન થાય માટે પોતાના બીછાનામાં પડેલા શરીરનું માત્ર શ્વાસરૂપે બાકી રહેલા પ્રાણવડે રક્ષણ કરીને તેનું અભિમાન ત્યજે છે.] સ્વપ્નમાં પોતાના સામર્થ્યથી ઘોડા, રથ, નદીઓ, તળાવડાં, અનેક રમવાનાં સ્થાને, તથા આગળ અનુભવેલા સહુદ્ર, સ્ત્રી, પુત્રને મિત્રના આકારને રચે છે૭૯૦ मातंगव्याघ्रदरयुद्विषदुरगकपीन्कुत्रचित्प्रेयसीभिः,
વાસ્તે દુવા વિતિ કુરિબૂમક્ષત્તિ રાજના म्लेच्छत्वं प्राप्तवानस्म्यहमिति कुहविच्छंकितः स्वीयलोकादास्ते व्याघ्रादिभीत्या प्रचलति कुहचिद्रोदिति ग्रस्यमानः ॥८॥