SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશતોકી. હેતુભૂત રજસ ને વીર્યરૂપ ] સામગ્રીના અભાવથી આ [ શરીર]. કયાંથી ઉપર્યું? તે માત્ર સંકલ્પથી ઉપજેલું [છે એમ] જે [ કહે તે] તે સ્વપ્નમાં સંભેગની સમાપ્તિમાં વીર્યને પાત કિયારહિત શરીરમાં કેમ જોવામાં આવે છે કે ૭૬. भीत्या रोदित्यनेन प्रवदति हसति श्लाघते नूनमस्मात्, स्वप्नेऽप्यनेनुबंधं त्यजति न सहसा मूञ्छितेऽप्यंतरात्मा। पूर्व ये येऽनुभूतास्तनुयुवतिहयव्याघ्रदेशादयोऽर्था.. स्तत्संस्कारस्वरूपान्सृजति पुनरमून् श्रित्य संस्कारदेहम् ॥७७॥ L[સ્વપ્નમાં] ભય વડે આથી (ચૂલશરીરથી) રેવે છે, [ તથા આ સ્થલશરીરવડેજ] બલે છે, હસે છે, [] વખાણ કરે છે, આથી નકી અંતરાત્મા સ્વપ્નમાં પણ સ્થૂલશરીર કિયારહિત છતાં પણ તુરત [તેના] સંબંધને ત્યજી દેતું નથી. [સમાધાન –] આગળ (અનાદિ કાલની જાગ્રદવસ્થાઓમાં) શરીર, સ્ત્રી, ઘડા, વાઘ ને દેશ આદિ જે જે પદાર્થો અનુભવેલા છે તેના સંસ્કારરૂપ એવા તેમને સૂક્ષ્મ શરીરને આશ્રય કરીને ફરી રચે છે. ૭૭. પુનઃ સ્વાવસ્થાની સ્થિતિનું નીચેના ત્રણ લેકવડે નિરૂપણ કરે છે-- सन्धौ जाग्रत्सुषुप्त्योरनुभवविदिता स्वाप्यवस्था द्वितीया, तत्रात्मज्योतिरास्ते पुरुष इह समाकृष्य सर्वेन्द्रियाणि । संवेश्य स्थूलदेहं सचितशयने स्वीयभासांतरात्मा, पश्यन्संस्काररूपानभिमतविषयान्याति कुत्रापि तद्वत् ॥७॥
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy