________________
શ્રીવાયવૃત્તિસ્તાત્ર.
૩૦૭
the 4998 જેમ ચમકપાણુ કાંઇ પણ વિકાર પામ્યા વિના સમીપમાં રહેલા લેાઢાને ચલાયમાન કરે છે, તેમ જે અંતરાત્મા કાંઇ પણ વિકાર પામ્યા વિના સમીપમાં રહેલાં બુદ્ધિ આદિને પાતપાતાની ક્રિયામાં જોડે છે તે અંતરાત્મા હું છું એમ તું નક્કી કર. ૧૯. જેમ ગાડાનું જડપણું તથા તેના હાંકનાર ચેતનનું તેનાથી ભિન્નપણું જોવામાં આવે છે, તેમ દેહાદિનું જડપણું તે ચેતનનું તેનાથી ભિન્નપણું કેમ જોવામાં આવતું નથી ? એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે:
अजडात्मवदाभांति यत्सान्निध्याज्जडा अपि । વૈદંદ્રિયમન:કાળ: સોઽમિયવધાય॥ ૨૦ ॥
જેના સમીપપણાથી જડ શરીર, ઇંદ્રિયા, મન ને પ્રાણ પણ ચેતનસ્વરૂપજેવાં જણાય છે તે હું [Â] એમ
નક્કી કર.
જે ચૈતન્યના સમીપપણાથી મિથ્યા એકપણાની પ્રાપ્તિવડે જડ એવું સ્થૂલશરીર, દેશ ઇંદ્રિયા, મન, બુદ્ધિ ને પ્રાણે! પણ ચૈતન્યજેવાં પ્રતીત થાય છે, તે ચૈતન્ય હું છું એવા નિશ્ચય કર. સુષુપ્તિ, મૂર્છા ને મરણના સમયમાં સ્થુલશરીરમાં ચૈતન્યની સ્પષ્ટ પ્રતીતિ થતી નથી, અને સ્થૂલશરીરાદિ સર્વ દૃશ્ય છે, તેથી દેહાદિ જડ છે, તે તેને દ્રષ્ટા ચૈતન્યરૂપ આત્મા તેથી ભિન્ન છે. ૨૧.
દ્રષ્ટા નથી
અંતઃકરણની સ્વપ્નાવસ્થામાં શરીર તથા ઈંદ્રિયેા હતાં, તેથી તે દૃશ્ય હોવાથી ભલે અચેતન હૈ, પણ મનનું અચેતનપણું કેમ સંભવે ? એમ શંકા થાય તે તેના કહે છેઃ—
સમાધાનમાં