________________
૫૪૨
શ્રીશંકરાચાર્યનાં અછાશ રને. [] તેઓથી મોકળો થાય છે. તે [ વાત છગ્યની “મધામ ના દર રા”િ —હેઇ! આ શરીર મરણધર્મવાળું છે ઈત્યાદિ શ્રુતિ પણ સ્પષ્ટ રીતે કહે છે. ૩૯.
કરિપતની નિવૃતિ થવાથી અધિકાનરૂપ બ્રહ્મજ અવશેષ રહે છે એમ કહે છે --
स्वात्मन्यारोपिताशेषाभासवस्तुनिरासतः । स्वयमेव पर ब्रह्म पूर्णमद्वयमक्रियम् ॥ ३९७ ॥ . પિતાના આત્મામાં કલ્પિત સર્વ પ્રતિભાસિક વસ્તુઓને નિષેધ કરવાથી [માયાથી ] પર, વ્યાપક, પૂર્ણ, અદ્વૈત ને અકિય આત્માજ [અવશેષ રહે છે.] ૩૯૭.
ચિત્તવૃત્તિ બ્રહ્મમાં સ્થિર થવાથી સંસાર નામમાત્રજ રહે છે એમ જણાવે છે – समाहितायां सति चित्तवृत्तौ, परात्मनि ब्रह्मणि निर्विकल्पे । न दृश्यते कश्चिदयं विकल्पः,प्रजल्पमात्र: परिशिष्यते ततः॥३९८॥
સકૂપ, વ્યાપક,કલ્પનાઓથી રહિત,નિ દેહાદિથી પર આત્મામાં અંત:કરણની વૃતિ સુસ્થિર થવાથી આ [ સંસારરૂપ] કલ્પના કોઈ પણ દેખાતી નથી. પછી [તે] કથનમાત્ર અવશેષ રહે છે. ૩૯૮. - નામાદિપ વિશેષથી રહિત બ્રહ્મમાં ભેદ સંભવ નથી એમ નીચેના પાંચ થી જણાવે છે:--
असत्कल्पो विकल्पोऽयं विश्वमित्येकवस्तुनि। निर्विकारे निराकारे निर्विशेषे भिदा कुतः ॥ ३९९ ॥