________________
२१२
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન.
++
+ અ +, +% * *
*
*
*
* * *
દાનંદ, નિઃસ્પૃહ ને અસંગ છે. જગત મિથ્યા છે. આમ હોવાથી અહિં તારે કાંઈ પણ શેક કરવા જેવું નથી. હે બાલકબુદ્ધિવાળા વૃદ્ધબ્રાહ્મણ! ઈત્યાદિ. ૧૦. नारीस्तनभरजघननिवेशं, दृष्ट्वा मायामोहावेशम् । एतन्मांसवसादिविकारं, मनसि विचारयं वारंवारम् ॥भज०॥११॥
અજ્ઞાનવડે આસક્તિને બહુ વેગ ઉપજાવનાર સ્ત્રીનાં પુષ્ટ સ્તને ને વિસ્તારવાળા નિતંબે જોઈને આ માંસ તથા મેદાદિનું કાર્ય છે એમ તારા મનમાં વુિં] વારંવાર વિચાર. હે મઢબુદ્ધિવાળા ! ઈત્યાદિ.
સ્ત્રીના સ્થૂલશરીરના અધિષ્ઠાનરૂપ આત્માને અજ્ઞાનવડે અથવા સ્ત્રીના શરીરમાં રહેલા દુધમય તથા અપવિત્ર પદાર્થોના અજ્ઞાનવડે પિતાના ભણું રમણીયપણુની બુદ્ધિપૂર્વક દષ્ટિ કરનાર પુરુષના ચિત્તમાં આસક્તિને બહુવેગ ઉપજાવનાર સ્ત્રીનાં પુષ્ટ સ્તન તથા વિસ્તારવાળા નિતઉપર ભૂલથી દષ્ટિ પડી જાય છે તેને જોઈને આ સ્તને ને નિતબો માંસ, મેદ, (ચરબી,) સધિર, નાડીઓ ને ત્વચાના કાર્યરૂપ છે, તેમાં કાંઈ પણ સારી વસ્તુ નથી, તે સર્વ અસાર વસ્તુઓના સમૂહરૂપ છે, એમ તું તારા મનમાં વારંવાર વિચાર, અને તેમાં રહેલા વા ઉપજતા આરૂઢ રાગને ત્યજ. હે બાલકબુદ્ધિવાળા વૃદ્ધબ્રાહ્મણ! ઈત્યાદિ. ૧૧. गेयं गीतानामसहस्त्रं, ध्येयं श्रीपतिरूपमजस्रम् । नेयं सज्जननिकटे चित्तं, देयं दीनजनाय च वित्तम् ॥भज०॥१२॥
ગીતા ને સહસ્ત્રનામ ગાવાયેગ્ય છે, શ્રીપતિનું રૂપ નિરંતર ધ્યાન કરવાગ્ય [છે,] સજજનના સમીપમાં ચિત્ત