SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ૩૮૮ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. कार्ये कारणता याता कारणे न हि कार्यता । कारणत्वं ततो गच्छेत्कार्याभावे विचारतः ॥ १३५ ॥ જેમ કાર્યમાં કારણ પણું આવ્યું [છે, પણ] કારણમાં કાર્યપણું [આવ્યું નથી, તેથી કાર્યના અભાવમાં વિચારથી કારણુપણું જતું રહે. જેમ ઘટાદિ કાર્યમાં માટી આદિરૂપ અધિકાન પરવાઈને રહેલ છે, પણ માટી આદિ કારણમાં ઘટાદિપ કાર્ય પરેવાઈને રહેતું નથી. આ વાર્તા પ્રસિદ્ધ છે, તેથી કાર્યના અભાવમાં વિચારવડે અપેક્ષાએ કહેવામાં આવતું કારણ પણું પણ દૂર થઈ જાય છે, તેમ આકાશાદિ કાર્યમાં છે ઈત્યાદિરૂપે કારણરૂપ બ્રહ્મજ પરોવાઈને રહ્યું છે, પણ કારણરૂપ બ્રહ્મમાં આકાશાદિરૂપ કાર્યો વતાએ હ્યાં નથી, તેથી કાર્યોના અભાવમાં વિચારવડે અપેક્ષાએ કહેલા કારણુપણાનો પણ બ્રહ્મમાં અભાવ સિદ્ધ થાય છે. ૧૩૫. . આ વિચારથી શું ફલ થાય છે તે કહે છે – અથ શુદ્ધ મેદસ્તુ વાવવાં . द्रष्टव्यं मृद्धटेनैव दृष्टातेन पुन: पुन: ॥ १३६ ॥ [ વિચારવડે કાર્યકારણભાવની નિવૃત્તિ થયા ] પછી વાણીઓના અવિયરૂપ જે પ્રસિદ્ધ પવિત્ર વસ્તુ [ રહે છે તે રૂપ વિચાર કરનાર પુરુષ) થાય છે. માટી અને ઘડાના દષ્ટાંતવડેજ પુનઃ પુનઃ (કાર્યભાવ ને કારણભાવ દૂર થતાં અધિષ્ઠાનજ રહે છે, આ અર્થ ] વિચારવાગ્ય [ છે, કે જેથી મનમાં તેની દઢતા થાય.| ૧૩૬.
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy