________________
AAAAAAAAAAAAAAAAAAAAAA
શ્રીવાક્યવૃત્તિસ્તોત્ર.
૩૦૦ પિતાના કારણ અજ્ઞાનમાં લીન થવાથી તે સુષુપ્તિને જાણતી નથી, ને આત્મા તો ત્રણે અવસ્થામાં રહેનારો હોવાથી એ ત્રણે અવસ્થાને સાક્ષાત જાણે છે. આવી રીતે બુદ્ધિના ભાવાભાવને જાણનારો-દ્રષ્ટા -આત્મા ત્રણે કાલમાં હોવાથી બુદ્ધિનું દશ્યપણું ને અચેતનપણું સિદ્ધ થાય છે. ૨૨.
દેહાદિથી વિલક્ષણપણુવડે સિદ્ધ થયેલા આત્માનું ચેતનપણું દષ્ટાંત આપીને કહે છે –
घटावभासको दीपो घटादन्यो यथेष्यते ।
देहावभासको देही तथाहं बोधविग्रहः ॥ २३ ॥ - જેમ ઘડાને પ્રકાશનારો દી ઘડાથી ભિન્ન સ્વીકારાય છે, તેમ શરીરને પ્રકાશના દેહી હું ચૈતન્યસ્વરૂ પાળે છુિં.]
જેવી રીતે પ્રકાશવડે પ્રકાશવાયેગ્ર ઘટાદિ પદાર્થને પ્રકાશનો પ્રકાશસ્વભાવવાળો દીવો પ્રકાશવાયેગ્ર ઘટાદિ પદાર્થથી ભિન્ન સ્વીકારવામાં આવે છે, તેવી રીતે દશ્ય દેહાદિને પ્રકાશનાર આત્મા હું ચૈતન્યસ્વરૂપવાળા દેહાદિથી ભિન્ન છું.ર૩.
હવે આત્માના આનંદસ્વરૂપનું પ્રતિપાદન કરે છે – पुत्रवित्तादयो भावा यस्य शेषतया प्रियाः । द्रष्टा सर्वप्रियतमः सोऽहमित्यवधारय ॥ २४ ॥
પુત્રધનાદિ પદાર્થો જેના અનુકુલપણાવડે પ્રિય છે તે દ્રષ્ટા સર્વથી પ્રિયતમ છે, તે હું એમ નક્કી કર.
“કાત્મન માય સર્વ કિજં ભવતિ ( આત્માના અનુકુલપણુવડે સર્વ પ્રિય થાય છે, ) એ શ્રુતિમાં કહ્યા પ્રમાણે પુત્ર,