SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ શ્રીશકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. मैंद्रियः पञ्चभिरञ्चितोऽयं, प्राणो भवेत्प्राणमयस्तु कोशः । येनात्मवानन्नमयोऽन्नपूर्णः, प्रवर्ततेऽसौ सकलक्रियासु ॥१६॥ પાંચ કર્મેટ્રિયેસહિત આ [પાંચ ] પ્રાણ પ્રાણમયકેશ થાય છે. જેવડે ( જે પ્રાણમયકેશવડે ) અનથી ભરે આ અન્નમય કેશ જડ છતાં] આત્માવાળે [થઈ ] સર્વ [ લકિકવેદિક ] ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. દા. આ પ્રાણમયકોશ આત્મા નથી એમ કહે છે – नैवात्मापि प्राणमयो वायुविकारो, गन्ताऽगन्ता वायुवदन्तर्बहिरेषः । । यस्मात्किचित्कापि न वेजीटमनी, . स्वं वाऽन्यं वा किंचन नित्यं परतंगः ॥१६॥ જેથી કયારેય કાંઈ પણ [પુત્રાદિ ] પ્રિયને અથવા ચિરાદિ અપ્રિયને અને ] પોતાને અથવા બીજા કોઈને [ આ પ્રાણમયકેશ ] જાણતા નથી, [ તથા નિત્ય પરતંત્ર [ છે, તેથી ] વાયુની પેઠે [ શરીરની ] અંતર ને બહાર જ- . નારે તથા આવનારે વાયુના કાર્યરૂપ આ પ્રાણમયકેશ પણ આત્મા નથી૧૬. હવે મનોમયકોશનું નિરૂપણ કરે છે – ज्ञानेन्द्रियाणि च मनश्च मनोमयः स्यास्कोशो ममाहमिति वस्तुविकल्पहेतुः ।
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy