________________
૪૫૪
શ્રીશકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
मैंद्रियः पञ्चभिरञ्चितोऽयं, प्राणो भवेत्प्राणमयस्तु कोशः । येनात्मवानन्नमयोऽन्नपूर्णः,
प्रवर्ततेऽसौ सकलक्रियासु ॥१६॥ પાંચ કર્મેટ્રિયેસહિત આ [પાંચ ] પ્રાણ પ્રાણમયકેશ થાય છે. જેવડે ( જે પ્રાણમયકેશવડે ) અનથી ભરે આ અન્નમય કેશ જડ છતાં] આત્માવાળે [થઈ ] સર્વ [ લકિકવેદિક ] ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. દા. આ પ્રાણમયકોશ આત્મા નથી એમ કહે છે –
नैवात्मापि प्राणमयो वायुविकारो, गन्ताऽगन्ता वायुवदन्तर्बहिरेषः । । यस्मात्किचित्कापि न वेजीटमनी, . स्वं वाऽन्यं वा किंचन नित्यं परतंगः ॥१६॥
જેથી કયારેય કાંઈ પણ [પુત્રાદિ ] પ્રિયને અથવા ચિરાદિ અપ્રિયને અને ] પોતાને અથવા બીજા કોઈને [ આ પ્રાણમયકેશ ] જાણતા નથી, [ તથા નિત્ય પરતંત્ર [ છે, તેથી ] વાયુની પેઠે [ શરીરની ] અંતર ને બહાર જ- . નારે તથા આવનારે વાયુના કાર્યરૂપ આ પ્રાણમયકેશ પણ આત્મા નથી૧૬. હવે મનોમયકોશનું નિરૂપણ કરે છે –
ज्ञानेन्द्रियाणि च मनश्च मनोमयः स्यास्कोशो ममाहमिति वस्तुविकल्पहेतुः ।