________________
૫૫૧
મીવિવેકડામણિ. " अज्ञानहृदयग्रन्थेविनाशो यद्यशेषतः । .. अनिच्छर्विषयः किं नु प्रवृत्ते कारणं स्वतः ॥४२३॥
જે અજ્ઞાનથી ઉપજેલી હદયની ગ્રંથિને (ચિત્તની કામાદિ વૃત્તિને) બાકી ન રહે એવી રીતે નાશ [ થઈ જાય તે પછી] શું [વિષયને] નહિ ઈચ્છનારની પ્રવૃત્તિનું કારણ વિષય પિતાની મેળે [થઈ શકે? નજ થઈ શકે.] ૨૩.
હવે વૈરાગ્યાદિના અવધિનું સ્વરૂપ કહે છે – वासनानुदयो भोग्ये वैराग्यस्य तदाऽवधिः। अहंभावोदयाभावो बोधस्य परमावधिः ॥ . સ્ટીનનુત્પત્તિર્મોપરંતુ ા II ૪ર૪ .
[જ્યારે ] ગ્યમાં વાસનાના ઉદયને અભાવ [થાય] ત્યારે વૈરાગ્યને અવધિ [ જાણ, દેહાદિમાં] આત્મભાવને ઉદય ન થાય [] જ્ઞાનને શ્રેષ્ઠ અવધિ [ જાણુ, અને આત્મામાં) લીન થયેલી વૃત્તિની ઉત્પત્તિ ન થાય તેજ ઉપરતિને અવધિ [ જાણ.] ૪૨૪.
જીવન્મુક્તની સ્થિતિનું વર્ણન કરે છે – ब्रह्माकारतया सदा स्थिततया निर्मुक्तबाह्यार्थधीरन्यावेदिभोग्यभोगकलनो निद्रालवद्वालवत् । स्वमालोकितलोकवजगदिदं पश्यन्क्वचिल्लब्धधीरास्ते कश्चिदनन्तपुण्यफलभुग्धन्यः समान्यो भुवि ॥४२५॥ | [] કેઈ અનંત પુણ્યના ફલને ભેગવનાર[જીવન્મુક્ત] સર્વદા બ્રહરૂપે રહેવાવડે જેની બહારના વિષયેની વૃત્તિ નિવૃત્ત