________________
૫૪૪.
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. બ્રહ્મમાં ત્રણે કાલમાં જગતને અસંભવ છે એમ દષ્ટાંત આપીને કહે છે - न ह्यस्ति विश्वं परतत्त्वबोधात्सदात्मनि ब्रह्मणि निर्विकल्पे । कालत्रये नाप्यहिरीक्षितो गुणे, न हम्बुबिन्दुम॒गतष्णिकायाम् ॥
પરબ્રહ્મના સાક્ષાત્કારથી [ પૂર્વે પણ] સપ[] કલ્પનાઓથી રહિત બ્રહ્મમાં જગતું નથીજ [હતું. જેમ] દેરડીમાં જોયેલે સાપ ત્રણે કાલમાં પણ નથી, [] ઝાંઝવાના પાણીમાં જલનું ટીપું પણ [ ત્રણે કાલમાં] નથી, [તેમ બ્રહ્મમાં જગત્ ત્રણે કાલમાં પણ નથી.] ૪૦૪. પ્રતિપાદન કરેલા અર્થમાં શ્રુતિ ને અનુભવનું પ્રમાણ જણાવે છે -
मायामात्रमिदं द्वैतमद्वैतं परमार्थतः । . इति ब्रूने श्रुति' साक्षात्सुषुप्रावनुभूयते ॥ ४०५॥
આ Àત માયામાત્ર [છે, અને] અદ્વૈત વાસ્તવિક છે,] એમ શ્રુતિ કહે છે, [અને] સુખમાં [Àતને અભાવ સાક્ષીવડે ] સાક્ષાત્ અનુભવ કરાય છે. ૪૦૫. ભેદની કલ્પના ભ્રાંતિથી ઉપજેલી છે એમ વર્ણવે છે –
अनन्यत्वमधिष्ठ नादारोप्यस्य निरीक्षितम् । पण्डितै रज्जुसर्यादौ विकल्पी भ्रान्ति जीवनः ॥ ४०६॥ આપિતનું અધિષ્ઠાનથી એકપણું દેરડી ને સાપ આદિમાં વિવેકી એ જેવું છે. [ભેદની] કલ્પના [] ભ્રાંતિરૂપ કારણવાળી [છે.] ૪૦૬, - ભ્રાંતિ ચિતમાંથી ઉપજે છે, માટે આ સંસારરૂપ કપના પણ ચિત્તરૂપ મૂલવાળી છે એમ કહે છે