________________
૫૫
વિવેચૂડામણિ चिसमूलो विकल्पोऽयं चित्ताभावे न कश्चन । ... अतश्चित्तं समाधेहि प्रत्यग्रूपे परात्मनि ॥ ४०७ ॥
આ [હું, તું ને આ એવી કલ્પના ચિતરૂપ કારણગારી [,] ચિત્તના અભાવમાં કઈ પણ [ કલ્પના] નથી. આથી [હે સામ્ય! તું તારું] ચિત્ત સાક્ષિરૂપ શુદ્ધ આત્મામાં એકાગ્ર કર. ૪૦૭.
બ્રહ્મવેત્તા સમાધિમાં કેવા સ્વરૂપને અનુભવ કરે છે તે નીચેના ત્રણ કેવડે કહે છે –
किमपि सततबोधं केवलानन्दरूपं, निरुपममतिवेलं नित्यमुक्तं निरीहम् । निरवधिगगनाभं निष्कलं निर्विकल्प, हृदि कलयति विद्वान्ब्रह्म पूर्ण समाधौ ॥४०८ ॥ નિત્યજ્ઞાનરૂપ, વિષયરહિત આનંદરૂપ, ઉપમાથી રહિત, અપાર, નિયમુક્ત, ક્રિયાથી રહિત, અવધિરહિત, આકાશના જેવી, અવયવથી રહિત, કલ્પનાથી રહિત, પૂર્ણ [] બ્રહ [એવી] કાંઈક પણ (મનવાણના અવિષયરૂપ) [વસ્તુને] ગોગી સમાધિમાં [પિતાના] હૃદયવિષે અનુભવે છે. ૪૦૮. . प्रकृतिविकृतिशून्यं भावनातीतभावं,
समरसमसमानं मानसंबन्धदूरम् । नियमवचनसिद्ध नित्यमस्मत्प्रसिद्धम्,
हदि कलयति विद्वान्ब्रह्म पूर्ण समाधौ ॥ ४०९ ॥ કારણભાવથી ને કાર્યભાવથી રહિત, કલ્પનાથી રહિત
૩૫