________________
શ્રીશકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના.
यथासामेव जिहा कस्चरणशिरः श्रोत्र संतर्पणेन, तुष्येदंगीय साक्षात्तरुरिव सकलो मूलसंतर्पणेन ॥ ८५ ॥ લેાકામાં સ્મૃતિવર્ડ વણું ને આશ્રમમાટે વિધાન કરેલુ' આ નિત્ય ને કામ્ય આદિ કર્મ [ છે ] તે સ [ કર્મ ] બ્રહ્મને અર્પણ થાય છે એમ વેદનાં વચના અહુ સુંદરરીતે જણાવે છે, કેમકે [ વૃક્ષના ] મલને સારી રીતે તૃપ્ત કરવાવડે સર્વ વૃક્ષ [તૃપ્ત થાય છે. ] વળી નાસિકા, નેત્ર, જીભ, હાથ, પગ, માથું ને કાનને સારી રીતે તૃપ્ત કરવાવર્ડ સાક્ષાત્ અંગવાળાની ( જીવની ) પેઠે [અન્ય દેવાને અર્પણ કરેલ પ્રશ્નને અર્પણ થાય છે, ને તેવડે તે ] સ ંતોષ પામે છે. ૮૫,
તે
આત્માને નહિં જાણનારાને કર્મનું ફૂલ અપ થાય છે, આત્માને જાનારાને કર્મનું ફૂલ મહાન થાય છે, એમ કહે છે:-- यः प्रत्यात्मानभिशः श्रुतिविदपि तथा कर्मकृत्कर्मणोऽस्य, नाशः स्यादल्पभोगात्पुनरवतरणे दुःखभोगो महीयान् । आत्माभिज्ञस्य लिप्सोरपि भवति महान्शाश्वतः सिद्धभोगो, ह्यात्मा तस्मादुपास्यः खलु तदधिगमे सर्वसौख्यान्यलिप्सोः ॥ વેદને જાણનારા છતાં પણુ તથા કર્મ કરનારો [છતાં પણ આત્માને નહિ જાણનારા [ હાઇ] મરણુ પામે છે, તેના કર્મના અપભાગથી નાશ થાય છે; [વળી તેના ] ફરીને જન્મ થાય ત્યારે [ તેને] ઘણા વધારે દુ:ખના ભાગ [થાય છે. આત્માને જાણનાર [ ની ] ઇચ્છાવાળા હોય તાપણ તેને સ્વર્ગથી પણ] અધિક [ ને] ઘણા સમયસુધી ભોગવાય એવા
પા