________________
શ્રીશતશ્લોક.
પટ
| અણિમાદિ] સિદ્ધિના ભાગ થાય છે, [ અને કર્મના ફૂલની ] ઇચ્છાવિનાનાને તેના (આત્માના) સાક્ષાત્કારમાં નક્કી સર્વ સુખા [ પ્રાપ્ત થાય છે, ] તેથી આત્માજ ઉપાસન કરવાયેાગ્ય [છે.] ૮૬. સૂર્યચઇંદ્રાદિ ઘટાદિ પદાર્થને પ્રકાશવામાં સ્વતંત્ર નથી એમ જણાવે છે:---
सूर्याद्यैरर्थभानं न हि भवति पुनः केवलैर्नात्र चित्रं, सूर्यात्सूर्यप्रतीतिर्न भवति सहसा नापि चंद्रस्य चंद्रात् । अग्रश्व किंतु स्फुरति रविमुखं चक्षुषश्चित्प्रयुक्तादात्मज्योतिस्ततोऽयं पुरुष इह महो देवतानां च चित्रम् ॥८७॥
કૈવલ સૂર્યાદિવડે [ ઘટાદિ] પદાર્થનું જ્ઞાન નથીજ થતુ તેમાં આશ્ચર્ય નથી સૂર્યથી સૂર્યનું ભાન સહસા નથી થતું, ચંદ્રથી પણ ચંદ્રનુ [જ્ઞાન સહસા ] નથી [ થતુ,] અને અગ્નિથી અગ્નિનું [જ્ઞાન પણ નથી થતુ,] પર ંતુ ચેતનથી પ્રેરણા પામેલ નેત્રથી સૂર્યાદિ જણાય છે, તેથી આ પુરુષ આત્મરૂપ પ્રકાશવાળા [છે, ] અને અહિં ( વ્યવહારકાલમાં ) [નેત્રાદિના] દેવાનુ તેજ વિચિત્ર [ છે. ] ૮૭.
પ્રાણના પ્રવર્તકરૂપે આત્માને જણાવવામાટે પ્રાણની પાંચ વૃત્તિમાંથો પ્રાણ, વ્યાન તે અપાનની ક્રિયાને દર્શાવે છે:प्राणेनां भांसि भूयः पिबति पुनरसावन्नमश्नाति तत्र, तत्पाकं जाठरोऽग्निस्तदुपहितबलो द्राक् शनैर्वा करोति । સ્થાન: સોનના વય નર્યાત કું માળસંસર્વાર્થ, निःसारं पूतिगंधं त्यजति बहिरयं देहतोऽपानसंज्ञः ॥ ८८ ॥