________________
ર
જે હિત હાય તે કરતા હતા, અને તેઓશ્રીનું જેમાં અહિત જણાય તે કદીપણ કરતાજ નહાતા.
તે શિષ્ય એક વેલા આચાર્યભગવાનનાં વચ્ચે ધાવા નદીએ ગયા હતા. કથાના સમય થયે, તોપણ તે આવી પહોંચ્યા નહેતા, તેથી આચાર્યભગવાન ભક્તવત્સલપણાને લઇને તેના આવવાની વાટ જોતા હતા. કથાના સમય થવાથી કેટલાક શિષ્યાને કથાના પ્રારભા શાંતિપાઠ ખેલવાને તત્પર થયેલા જોઈ આચાર્ય ભગવાને તેમને કહ્યુ :— ગિરિ આવે ત્યાંસુધી ઘેાડા સમય શાંતિ રાખે.” આચાર્યભગવાનનાં આવાં વચનેા સાંભળી પદ્મપાદથી ગિરિની ગુરુભક્તિને વિચાર કર્યા વિના લગાર અભિમાનવડે ખેલાઇ જવાયુ` કે: ગિરિ મંદબુદ્ધિવાળા છે, એ આવા વેદાંતના સૂક્ષ્મ વિષયમાં શું સમજે? માટે એની વાટ જોવી મને તેા ઉપયેગી જણાતી નથી. ”
''
:
પદ્મપાદનાં આવાં અભિમાનયુક્ત વચને સાંભળી તેના અભિમાનને શાંત કરવા તથા ગિરિની ગુરુભક્તિ સફલ કરવા આચાર્ય ભગવાને પોતાની પારમેશ્વરીશક્તિને ગિરિના હૃદયમાં પાત કરી તેને બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ કરાવી. પેાતાના સદ્દગુરુની કૃપાથી જેને બ્રહ્મ વિધાના પ્રાપ્તિ થઇ છે એવા એ ગિરિ બ્રહ્મતત્ત્વનું નિરૂપણ કરનાર સુંદર તેાટક દાવડે બ્રહ્મસ્વરૂપનું નિરૂપણ કરતા કરતા ત્યાં આવ્યે તે જોઇને પદ્મપાદાદિના મનમાં જે અભિમાનને આવિર્ભાવ થયે હતા તે શાંત થઈ ગયા. ગિરિએ તેાટક દેવડે બ્રહ્મથી અમિન્ન આત્માનું નિરૂપણ કર્યું, તેથી તેમનુ તેાટક એવું નામ કહેવાયું, અને તેમની મુખ્ય શિષ્યામાં ગણના થઇ.
પદ્મપાદ, સુરેશ્વર, હસ્તામલક ને તાટક આ ચાર આચાર્યભગવાનના મુખ્ય શિષ્યાને જોઇને લેાકા તેમને ધર્મ, અર્થ, કામ તે મેક્ષ આ ચાર પુરુષાર્થેની, અથવા ઋક્, યજુમ્, સામ ને અય આ ચાર