________________
પ૯૨
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
स्थूलादिसम्बन्धक्तोऽभिमानिनः, सुखं च दुःखं च शुभाशुभेच। विध्वस्तबन्धस्य सदात्मनो मुनेः, कुतः शुभं वाऽप्यशुभ फलं वा॥
પૂલશરીરાદિના સંબંધવાળા અભિમાનીને પુણ્ય પાપ તથા સુખ ને દુઃખને [ સંબંધ થાય છે, પણ] જેના [ અભિમાનરૂ૫] બંધને નાશ થયે છે એવા બ્રહ્મરૂપ મુનિને પુણ્ય અથવા પાપ તથા [તેનું] ફલ [સુખદુ:ખ] ક્યાંથી [સંભવે?] ૫૬.
અજ્ઞાનીઓ ભ્રાંતિવડે દેહાનિમાનવિનાના જીવન્મુક્તને દેહવાળા માને છે એમ નીચેના બે શ્લવડે દષ્ટાંત આપીને સમજાવે છે –
तमसा अस्तवद्भानादग्नस्तोऽपि रविर्जनैः । ग्रस्त इत्युच्यते भ्रांत्या ह्यज्ञात्वा वस्तुलक्षणम् ॥ ५४७॥ तदेहादिबन्धेभ्यो विमुक्तं ब्रह्मवित्तमम् । ફરિત હેવમૂઢા: શrમાર્શનાર્ / ૪૮ |
જેમ [સ્વચ્છ સૂર્યરૂપ ] વસ્તુનું સ્વરૂપ નહિ જાણીને [અજ્ઞાની ] મનુષ્યવડે નહિ ઘેરાયેલે સૂર્ય પણ ઘેરાયેલાજે જણાવાથી બ્રાંતિવડે [તે] રાહુથી ઘેરાયેલું છે એમ કહેવાય છે, તેમ અજ્ઞાનીઓ દેહાદિ બંધથી અત્યંતરહિત ઉત્તમ બ્રહ્મવેત્તાને [તેમ] સ્કૂલશરીરને આભાસ જણાવાથી [પિતાના જેવા] દેહવાળા જુએ છે. પ૪૭-૫૪૮.
સ્થૂલશરીરમાં અહંતા મમતાવિના પણ પિતાને કે જિજ્ઞાસુ આદિનો પ્રારબ્ધના બલથી તેમના શરીરની ક્રિયા થતી જોવામાં આવે છે એમ જણાવે છે--