________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. जीवो धीस्थश्चिदाभासो जगत्स्याद्भूतभौतिकम्। . અનાલિસ્ટમાવ્ય ક્ષાભૂમિ તથK II રૂદ II
બુદ્ધિમાં રહેલે ચિદાભાસ જીવ છે, ને ભૂતભાતિક જગત છે. અનાદિ કાલથી માંડીને મોક્ષની પૂર્વે આ બંને છે.
બુદ્ધિમાં પડેલું ચેતનનું પ્રતિબિંબ તે અવિદ્યાએ કપેલે જવ છે, અને કાશાદિ પાંચ ભૂત તથા એ ભૂતેમાંથી ઉપજેલાં પ્રાણીઓનાં શરીરે તથા જડ પદાર્થો એ જગત છે. આમાં જીવ ભોક્તા છે, ને જગત ભેચ્યું છે. આ બંને અખંડ બ્રહ્મમાં અવિદ્યાવડે કરિપત છે. અનાદિ કાલથી માંડીને અવિદ્યાની નિવૃત્તિરૂપ મેક્ષની પૂર્વે આ છવ ને જગત પ્રતીત થયા કરે છે, બાધ પામતા નથી. ૩૬.
જીવ ને જગત જે અનદિ હેય, ને મેક્ષની પહેલાં તેમની નિવૃત્તિ ન થતી હોય તે શ્રુતિસ્મૃતિમાં સુષ્ટિપ્રલય તથા સુમિજાગ્રત કહ્યાં છે તે શી રીતે સંભવી શકે એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે
चिदाभासे स्थिता निद्रा विक्षेपावृतिरूपिणी । मावृत्य जीवजगती पूर्व नूरलेन कल्पयेत् ॥ ३७ ॥
આવરણ ને વિક્ષેપ રૂપવાળી નિદ્રા ચિદાભાસમાં રહેલી છે. તે પ્રથમ જીવજગતને ઢાંકીને નૂતનરૂપે કલ્પ છે.
આવરણુસ્વભાવવાળી તથા વિક્ષેપસ્વભાવવાળી વ્યષ્ટિ અવિદ્યા ચિદાભાસ એટલે જીવમાં રહેલી છે. તે સુષુપ્તિ અને પ્રલયમાં જીવ તથા જગતને પિતાની સાથે અભેદ કરે છે, ને પછી જાગ્રતમાં તથા જગતની ઉત્પત્તિના સમયમાં તે જીવ તથા જગતને નૂતન રૂપે પ્રતીત કરાવે છે -માતિભાસિક જીવ તથા જગતના વ્યવહારને પ્રવર્તાવે છે. ૩૭.
જીવ તથા જગતનું પ્રતિભાસિકપણું કેવી રીતે છે એમ જાણ