________________
૧૬૨
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ને,
થાય
તે તે નથી. તત્ત્વજ્ઞાનથી તે સચ્ચિદાનંદ ને અયબ્રહ્મ છે. અહિં અજ્ઞાનકાલમાં બ્રહ્મથી ભિન્ન જે જે વસ્તુ નેત્રવ દેખાય છે, અને કાનવડે સંભળાય છે, તે તે વસ્તુ તે રૂપે સત્ય નથી. તત્ત્વજ્ઞાનથી જોઇએ તે તે સર્વ સચ્ચિદાનંદ ને અયબ્રહ્મરૂપજ છે. ૮. સર્વવ્યાપક સચ્ચિદાનંદ બ્રહ્મને અનુભવવા કાણુ સમ છે, અને કાણુ સમર્થ નથી થતા, તે જણાવે છે:——— सर्वगं सच्चिदात्मानं, ज्ञानचक्षुर्निरीक्षते । अज्ञानचक्षुर्नेक्षेत, भास्वंतं भानुमंधवत् ॥ ६५ ॥ જ્ઞાનરૂપ નેત્રવાળા સર્વવ્યાપક, રૂપ અને ચિત્રૂપ આત્માને જુએ છે, ને અજ્ઞાનરૂપ નેત્રવાળા તેને જોઇ શકતા નથી, જેમ પ્રકાશતા સૂર્યને આંધળા તેમ.
જેમ પ્રકાશી રહેલા સૂર્યને નેત્રવાળા પુરુષ ોઇ શકે છે, પણ આંધળે! પુરુષ ભેઇ શકતે નથી, તેમ સર્વવ્યાપક, સદૃપ અને ચેતન પ આત્માને બ્રહ્મજ્ઞાનરૂપ તેત્રવાળા પુરુષ જોઇ શકે છે, પણ અજ્ઞાનવર્ડ જેની દૃષ્ટિ આચ્છાદિત થઇ છે તે પુરુષ તેને જોઇ શકતા નથી.૬પ. જીવ ક્યારે પેાતાના વાસ્તવિક સ્વરૂપે પ્રકાશે છે તે જણાવે છે:श्रवणादिभिरुदीप्तज्ञानाग्निपरितापितः ।
जीवः सर्बमलान्मुक्तः, स्वर्णवद्योतते स्वयम् ॥ ६६ ॥ શ્રવણાદિથી ઉદ્દીપન કરેલા જ્ઞાનાગ્નિવર્ડ સારી પેઠે તપાવેઢે જીવ સ મેલેાથી મેાકળા થયેલા સાનાની પેઠે પાતે પ્રકાશે છે.
શ્રાવણ, મનન અને નિદિધ્યાસનવડે જાગ્રત કરેલા બ્રહ્માનુભવરૂપ જ્ઞાનાગ્નિવડે સારી રીતે શુદ્ધ કરેલા જીવ અવિદ્યાદિ સર્વ મલેને ત્યાગ કરીને પેાતાના સચ્ચિદાનંદસ્વરૂપે પ્રકાશે છે. જેમ અગ્નિવડે