________________
શ્રીઅપેક્ષાનુભૂતિ.
mammor
इति वा तद्भवेन्मानं सतां सहजसंशितं । . . . . गिरा मौनं तु बालानां प्रयुक्तं ब्रह्मवादिभिः ॥ १०९ ॥
આવુંજ (બ્રહ્મ તથા જગતના વિવાદવિનાનું જ) તે મન છે. [આ માન] જ્ઞાનીઓની (મહાપુરુષની) સ્વાભાવિક સ્થિતિવડે પ્રસિદ્ધ છે.] વાણીવડે મન તે અજ્ઞાનીઓનું [છે, એમ] બ્રહ્મવાદીઓએ કહ્યું છે. ૧૦૯.
હવે વિજનદેશનું લક્ષણ કહે છે – आदावंते च मध्ये च जनो यस्मिन्न विद्यते । येनेदं सततं व्याप्तं स देशो विजनः स्मृतः ॥ ११० ॥
જેમાં (જે આત્મામાં) આદિમાં, મધ્યમાં ને અંતમાં જન (પ્રાણિપદાર્થ) વિદ્યમાન નથી, ને જેણે આ જિગત સર્વદા વ્યાપેલું છેિ,] તે દેશ જનરહિત (સર્વ દશ્યથી રહિત) કહ્યું છે. ૧૧૦.
હવે કાલનું સ્વરૂપ કહે છે – कलनात्सर्वभूतानां ब्रह्मादीनां निमेषतः । कालशब्देन निर्दिष्टो ह्यखंडानंदै अद्वयः ॥ १११ ॥
નિમેષથી (આંખના વાંચવા જેટલા સમયથી) (માંડીને બ્રહ્માદિ સર્વ ભૂતેની ગણનાથી: તે બધાના આયુષ્યના આધારથી) અખંડાનંદરૂપ ને અઢયરૂપ [આત્માજ] કાલશદવડે કહે છે. ૧૧૧.
આસનનું લક્ષણ કહે છે –