________________
૧ર
શ્રી રાચાર્યનાં અષ્ટાક્ષરતા.
સત્ય[ છે, ] પણ હુંઠા ને પુરુષની પેઠે પૃથક્ જ્ઞાનના વિષયપણાવડૅ સ લેાકને પ્રસિદ્ધ નથી. ત્યારે કેવી રીતે [ પ્રસિદ્ધ છે ? ] નિત્ય નિરંતર અપૃથક્ જ્ઞાનના વિષયપાવર્ડ [ પ્રસિદ્ધ છે. ] પ
ઉપર કહેલી વાતને સ્પષ્ટ કરીને બતાવે છે:
न हायं देहोऽयमात्मेति विविक्ताभ्यां प्रत्ययाभ्यां देहामानौ गृह्णाति यतः कश्चिदत एव हि मोमुह्यते लोक आत्मानात्मविषये एवमात्मा नैवमात्मेति इमं विशेषमाश्रित्यावोचं मैवं नियंतुं शक्यमिति । नन्वविद्याध्यारोपितं यत्र यत्तदसत्तत्र दृष्टं । यथा रजतं शुक्तिकायां स्थाणौ पुरुषो रजवां सर्प आकाशे तलमलिनत्वमित्यादि । नथा देहात्मनोरपि नित्यमेव निरंतराविविक्तप्रत्ययतया नेतरेतराध्यारोपणा તા સ્થાત્ ॥ ૬ ॥
જેથી કાઇ [અજ્ઞાની મનુષ્ય] આ શરીર [ ને ] આ આત્મા એમ પૃથક્ જ્ઞાનવર્ડ શરીર ને આત્માને ગ્રહણ કરતા નથી, આથીજ લેાક આત્મા ને અનાત્માના સંબ ંધમાં એવા આત્મા [છે, ને] એવે! આત્મા નથી, એમ માહુ પામે છે, આ વિશેષના આશ્રય કરીને ‘ એવી રીતે નિયમ કરવાને શકય નથી, ’ એમ કહ્યું [ છે. ] ” શંકા:–“ જેમાં જે અવિદ્યાવરે કલ્પેલુ હોય તેમાં તે મિથ્યા જોયુ [ છે, ] જેમ છીપમાં રૂપ, કુંડામાં પુરુષ, ઢોરડીમાં સાપ, [ અને ] આકાશમાં [કડાઇનુ] તળાપણું ને [નીલારંગરૂપ] મલિનપણું ઇત્યાદિ. એવી રીતે શરીર અને