________________
શ્રીવિવેક ચૂડામણિ. બીજા કોઈ ઉપાયથી] નાશ નહિ પામનારે આ [શરીરાદિ] જડમાં [ આત્માની ભ્રાંતિરૂ૫] બંધ કહ્યા છે. [તે બંધ] આ જીવને જન્મ, મરણ, રેગ ને વૃદ્ધાવસ્થાધિરૂપ દુઃખોના પ્રવાહમાં પાડ્યા કરે છે. ૧૪૬.
આ બધ આત્મસ્વરૂપના જ્ઞાનવિના બીજા ઉપાયોથી નાશ પામત નથી એમ કહે છે -- नास्त्रैर्न शस्त्रैरनिलेन वहिना, छेत्तुं न शक्यो न च कर्मकोटिभिः। विवेकविज्ञानमहासिना विना, धातुः प्रसादेन सितेन मजुना॥
અંતઃકરણની નિર્મલતા [ને એકાગ્રતારૂ૫] તીક્ષણ [] મનહર [ તથા આત્મા ને અનાત્માના ] વિવેકજ્ઞાનરૂપ મટી તલવારવિના [પાશુપતાદિ] અસ્ત્રાવડે, [મુરાદિ] શસ્ત્રવિડે, [પ્રલયકાલના] પવનવડે, [ પ્રલયકાલના ] અગ્નિવડે, [ અને શ્રેત તથા સ્માર્ત કડકમૅવડે [આ બધો કાપી શકાતું નથી. ૧૪૭.
સંસારની અજ્ઞાન સહિત નિવૃત્તિ કરવાના ઉપાયો દર્શાવે છે-- श्रुतिप्रमाणेकमते: स्वधर्मनिष्ठा तेनैवात्मविशुद्धिरस्य । विशुद्धबुद्धेः परमात्मवेदनं, तेनैव संसारसमूलनाशः ॥१४८॥
વેદરૂપ પ્રમાણમાં દૃઢ બુદ્ધિવાળાને સ્વધર્મમાં (નિષ્કામકર્મના અનુષ્ઠાનમાં ) નિષ્ઠા [પ્રાપ્ત થાય છે,] તેવડેજ આના અંત:કરણની અત્યંત શુદ્ધિ [થાય છે,] અત્યંત શુદ્ધ અંત:કરણવાળાને [ શ્રીસદ્દગુરુના ઉપદેશવડે] બ્રહ્મને સાક્ષાત્કાર [થાય છે, અને] તેવટેજ [આના] સંસારને [અજ્ઞાનરૂપ ] મૂલસહિત નાશ [ થાય છે.] ૧૪૮