________________
શ્રીસદાચારસ્તે ત્ર.
૧૩
ભયંકર આધ્યાત્મિક આધિભાતિક ને આધિદૈવિક આ ત્રણ તાપા - મસ્વરૂપના સાક્ષાત્કારવડે શોઘ્ર અત્યંતશાંતિ પામી જાય છે. તે પરમાનંદરૂપે સ્થિતિ કરે છે, ને પછી તેને કાઇ પણ વેલા પુન: એ ત્રણ તાપાની–દુ:ખાની–પ્રાપ્તિ થતી નથી. ૬.
એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસાને પરિવાજકાના આચાર્ય શ્રીશંકરાચાર્યજીએ રચેલા સાધનપંચકનામના તેાત્રરૂપ પ્રથમ રત્નની ભાવાર્થદીપિકાનામની. ગુજરાતીભાષાની ટીકા પૂરી થઈ. ૧.
૩
|| શ્રીસતાવારસ્તોત્ર || ભાવાર્થદીપિકાટીકાસહિત,
મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા. દોહરા.
બ્રહ્મશિનું ધ્યાન ધરી, વંદી સદ્ગુરુપાય; સદાચારની આ ટીકા, ગુર્જગિરા લખાય. ૧ આ ગ્રંથમાં સરૂપ બ્રહ્મને પ્રાપ્ત કરવાના આચાર વા ઉપાય દર્શા
વેલા છે, તેથી આ ગ્રંથનું નામ સદાચાર રાખવામાં આવ્યું છે,
૧ પરમહંસા—હંસ જે પ્રાણ તેનાથી પણ વધારે રાગદ્વેષવિન ૨ પરિત્રાજકા—દેહા દે પરિચ્છિન્ન વસ્તુઓમાંથી હુંપણાને પરિત્યાગ કરી સર્વ ભણી ગયેલા વ્યાપકસ્વરૂપે થયેલા.