________________
૧૯૦
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. [પણ] અન્નમયાદિને અનુભવ કરનારે છે આમાં કેઈને ભ્રાંતિ નથી.
જે સર્વના અનુભવને વિષયરૂપ આ અભયાદિ પાંચ કેશોથી ભિન્ન આત્માનામની કોઈ વસ્તુ અનુભવાતી નથી એમ કહો તો તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે આ અન્નપયાદિ છે, એમ અન્નમયદિશોને જાણનારે અન્નમયાદિકેશથી ભિન્ન આત્મ છે આ અર્થમાં કઈ પણ વિવેકી પુરુષને બ્રાંતિ નથી. જેમ ઘટાદિ ગેય પદાર્થોથી તેને જ્ઞાતા ભિન્ન જ છે એમ અનુભવાય છે, તેમ અભયાદ કોશોનો દ્રષ્ટા આત્મા તે કોશોથી ભિન્ન છે એમ વિવેકીઓને અનુભવાય છે. ૧૫.
જે અનુભવ કરવાયોગ્ય પદાર્થને અનુભવ કરનાર આભા ભિન્ન હોય તે તે આત્માને પણ કોઈ અનુભવ કરનાર હોવો જોઈએ, એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે? स्वयमेवानुभव-वाद्यद्यप्येतस्य नानुभाव्यत्वम् । सकृदप्यभावशंका, न भवेद्बोधस्वरूपसत्तायाः ॥ १६ ॥
પિતાનાજ અનુભવપણુથી જોકે આનું અનુભાવ્યપણું નથી. જ્ઞાનસ્વરૂપની સત્તાથી એક કાલમાં પણ [ આના ] અભાવની શંકા નથી.
પિતાના આત્માનું અનુભવરૂપપણું હોવાથી જે કે તે આત્માનું અનુભવગેચરપણું નથી. આત્માનું જ્ઞાનસ્વરૂપે ત્રણે કાલમાં વિધમાન• પણું હોવાથી એક કાલમાં પણ આત્માના અભાવની શંકા કરવી
ઉચિત નથી. જે જ્ઞાનરૂપ આત્માને અભાવ માનીએ તો કોઈ પણ પ્રાણને કઈ પણ કાલે કોઈ પણ પ્રાણિપદાર્થનું જ્ઞાન થઈ શકે નહિ. ૧૬.