________________
શ્રીસ્વામનિરૂપણુ,
एष विशेषो विदुषां पश्यन्तोऽपि प्रपञ्चसंसारम् । पृथगात्मनो न किंचित्पश्येयुः सकलनिगमनिर्णीतात् ॥१००॥ વિદ્વાનામાં આ ફરક [ છે. તે ] પ્રપંચરૂપ સંસારને જોતા છતા પણ સર્વ વેદોએ નક્કી કરેલા આત્માથી [ભિન્ન] કાંઇ પણ જોતા નથી.
૨૩૫
અજ્ઞાનીએથી નાનીમાં આ કુક છે. તેઓ નેત્રાદિ ઇન્દ્રિ ચાવડે માયિક સંસારા અનુભવ કરતા છતા પણ તે માયિક સંસારને સર્વ ઉપનિષદોનાં વાકયાએ નકકી કરેલ પેાતાના આત્માથી કાંઇ પણ ભિન્નરૂપે શ્વેતા નથી, પરંતુ પેતાના આત્માનાજ વિવર્તરૂપે આ સર્વને જુએ છે. ૧૦૦.
અદ્વૈતભાવનામાં સ્થિર થયેલા બ્રહ્મનિષ્ટ પુરુષાને કાંઇ પણ જ્ઞાતવ્ય કે કર્તવ્યાદિ નથી એમ કહે છે:
किं चिन्त्यं किमचिन्त्यं किं कथनीयं किमप्यकथनीयम् ! किं कृत्यं किमकृत्यं निखिलं तदिति जानतां विदुषाम् ॥१०१॥ સર્વાંતે [છે] એમ જાણનાર જ્ઞાનીઓને વિચારવાયાગ્ય શું [છે] ? [ને] નહિ વિચારવાયાગ્ય શું [છે ?] કહેવાયેાગ્ય શું [છે ? ને] નહિ કહેવાયેાગ્યપણુ શું [છે ? શું કરવાયેાગ્ય [છે] ? ને શું નહિ કરવાયેાગ્ય [છે] ?
આ સર્વ બ્રહ્મજ છે એમ અનુભવનાર તત્ત્વજ્ઞાનીઓમાં શરીર અને ક્રિયાદિના સત્યપણાની બ્રાંતિને અભાવ હોવાથી અને તેમના પૃર્ણકામપણાથી તેમને કોઇ પણ પદાર્થ રાગપૂર્વક વિચાર કરવાયાગ્ય નથી, કાઇ પણ પદાર્થ દ્વેષપૂર્વક નહિં વિચારવાયેાગ્ય પણ નથી, કોઇ પણ વિષય કહેવાયેાગ્ય પણ નથી, અને કોઇ પણ વિષય રહસ્યરૂપ ગણીને નહિ કહેવાયોગ્ય પણ નથી, કર્તવ્યરૂપ પણ નથી, અને
કાં