________________
પ્રસ્તાવના.
આ પુસ્તકમાં પૂજ્યચરણ શ્રી શંકરભગવાનના અઢાર ઉત્તમ લેખેને સંગ્રહ કરેલ હોવાથી આ પુસ્તકનું નામ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન એવું રાખવામાં આવ્યું છે. મૂલ લેખેને ભાવ જેમ બને તેમ ગુજરાતીમાં વિશેષ સ્પષ્ટ કરવા આ લેખેની ટીકામાં પ્રયત્ન કરવામાં આવેલ હોવાથી આ લેખેની ટીકાનું નામ ભાવાર્થદીપિકા એવું રાખવામાં આવ્યું છે.
આ પુસ્તકમાં પૂજ્યચરણ આચાર્ય ભગવાનના નીચેના ઉત્તમ લેખેપ રને સંગ્રહ કરવામાં આવ્યું છે
૧ સાધનપંચકર્તોત્ર, ૨ સદાચારસ્તંત્ર, 8 પદ્ધદીસ્તાત્ર વ પદમંજરીસ્તોત્ર, ૪ વિજ્ઞાનનકાસ્તોત્ર, ૫ વાક્યસુધા, ૬ હરિ મીડે તેવ, ૭ ગિતારાવલી, ૮ આત્મબેધ, ૯ તાબેધ, ૧૦ સ્વાત્મનિરૂપણ, ૧૧ ચપેટપુજરિકાસ્તોત્ર, ૧૨ મેહમુરતૈત્ર વા દ્વાદશપજરિકાસ્તોત્ર, ૧૩ સિદ્ધાંતબિંદુ વા નિર્વાણદશકસ્તોત્ર, ૧૪ વાયવૃત્તિ, ૧૫ અપરિક્ષાનુભૂતિ, ૧૬ વિવેકચૂડામણિ, ૧૭ શતકી વાવેતકેસરી, અને ૧૮ ઉપદેશસહસ્ત્રી–ગાબંધ.
સાધનપંચકસ્તાત્રામાં પાંચ કે મેક્ષસાધનના નિરૂપણના છે, તે છે વા બકો વોક કહાના નિરૂપણને છે, સદાચારસ્તોત્રમાં ૫૪