________________
શ્રીશતકી.
१०७
यदृच्छ्रीखण्डवृक्षप्रसृतपरिमलेनाभितोऽन्येऽपि वृक्षाः, शश्वत्सौगन्ध्यभाजोऽप्यतनुतनुभृतां तापमुन्मूलयन्ति । આagધોધ અપિ વિધિવરાત: ૌિ વંથિના, त्रेधा तापं च पापं सकरुणहृदयाः स्वोक्तिभिः क्षालयन्ति ॥२॥
જેમ મુખ્ય ચંદનના વૃક્ષમાંથી ફેલાયેલા સુગંધવડે આસપાસને અન્ય વૃક્ષે પણ સ્થાયી સુગંધવાળાં [થઈ જાય છે, એટલું જ નહિ,] પણ [તેઓ] શરીરરહિત ને શરીરવાળાના [ એક] તાપને નિર્મલ કરે છે [તેમ] સદ્દગુરુથી જ્ઞાન પામેલા [] કરુણયુક્ત હૃદયવાળા [ શિષ્ય ] પણ પ્રારબ્ધને લીધે [પિતાની] સમીપમાં રહેલાના ત્રણ પ્રકારના તાપને ને [ત્રણ પ્રકારનાં ] પાપને પિતાનાં વચને વડે ધોઈ નાંખે છે, [તેથી મુખ્યચંદનના કરતાં પણ શ્રીસદ્ગુરુ શ્રેષ્ઠ છે ] ૨.
હવે જડ તથા ચેતનની પ્રતીતિનું નિરૂપણ કરે છે – आत्मानात्मप्रतीति: प्रथममभिहिता सत्यमिथ्यात्वयोगात्, द्वेधा ब्रह्मप्रतीतिर्निगमानगदिता स्वानुभूत्योपपत्त्या । आद्या देहानुबंधाद्भवति तदपरा सा च सर्वात्मकत्वादादौ ब्रह्माहमस्मीत्यनुभव उदिते खल्विदं ब्रह्म पश्चात् ॥३॥
પ્રથમ (આત્માના વિચારના આરંભમાં) સત્યપણું ને મિથ્યાપણાના સંબંધથી આત્મા ને જડનું જ્ઞાન [વેદમાં ] કહેલું છે. સ્વાનુભવવડે [ ને] યુક્તિવડે [એમ ] બ્રહ્મની પ્રતીતિ બે પ્રકારની વેદમાં કહી છે. [તેમાં] પહેલી [પ્રતીતિ] દેહના સંબંધથી થાય છે, અને તેથી ભિન્ન તે [ બીજી પ્રતીતિ ] સર્વો