________________
પાતાનુ' પર લેખના જાવામાં ન આવે એમ છાની રીતે અગ્નિ સૂફીને સળગાવી દીધું એમ લકામાં કહેવાય છે.
આ
રામેશ્વરની યાત્રા કરીને પેતાના પૂર્વાશ્રમના મામાને ચેર આવતાં તેમને સમાચાર મળ્યા કે તેમના પૂર્વાશ્રમના મામાનું ઘર અળી જતાં તેમનાં ત્યાં રાખેલાં બધાં પુસ્તકા પણ ખળી ગયાં છે. સમાચાર સાંભળી પદ્મપાના મનમાં ખેદ થયા. પાતાના પૂર્વાશ્રમના મામાએ પેાતાનું ઘર બળી ગયું તેની સાથે તેમણે મૂકેલા ગ્રંથો પણ અળી ગયા એમ કહી તે નિમિત્તે પેાતાના ખેદ પ્રર્દશત કર્યાં. પછી પદ્મપાદ પુનઃ ત્યાં કેટલાક દિવસો રહ્યા, અને પુન: શરીરભાષ્યપર આગળના જેવી ટીકા લખવાનેા પ્રારંભ કર્યો. તેમના પૂર્વાશ્રમના મામાને લાગ્યું કે આ બુદ્ધિમાન ને સારી સ્મરણુશક્તિવાળા - હાવાથી પુનઃ પણ આગળના જેવી કે તેથી વધારે સારી ટીકા લખી દ્વૈતમતનું ખંડન કરશે, માટે એની બુદ્ધિ મદ થાય, ને તેની સ્મરણશક્તિ પશુ મંદ થઇ જાય. એવું ઐ ષધ તેને ખવરાવવું જોઇએ. એવા વિચારથી તેણે તેવુ કાઇ આષધ તેમને આપવાના ભિક્ષાના અન્નમાં ભેળવીને ખવરાવ્યું કે જેથી તેમની બુદ્ધિ ને સ્મરણશક્તિ મંદ થઈ ગયાં આમ લાકામાં કહેવાય છે. આથી તે ટક લખવા સમર્થ ન થયા. પછી ત્યાંથી પેાતાના સદ્ગુરુના દર્શનની પૃચ્છા રાખીને વિદાય થયા. આચાર્યભગવાન્ તે વેલા કેરલદેશમાં ( મલબારપ્રાંતમાં વિરાજતા હતા, તેથી તે ત્યાં ગયા. આચાર્યભગવાના ચરણકમલમાં સાષ્ટાંગ૬હવપ્રણામ કરી તીર્થયાત્રાની, શારીરકભાષ્યપર કરેલી પેાતાની ટીકા અળી ગયાની, ને પેતાની બુદ્ધિ તથા સ્મરણશક્તિ માઁદ થયાની વાત તેઓશ્રીને તેમણે નિવેદન કરી, પેતે કરેલી ટીકાને નાશ થવાથી તેમને ખેદ પામતા જોઈ આચાર્યભગવાને તેમને કહ્યું:—“ તમે ખેને વશ ન થાઓ. જે બનવાનું. હતું તે. બની ગયું. હવે તે વાતના શાક