SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૭, માવિવેચૂઢમણિ સંસારના ભ્રમણથી મેકળા થવાનું સાધન જણાવે છેसर्वोपाधिविनिर्मुक्तं सच्चिदानन्दमद्वयम् । भावयात्मानमात्मस्थं न भूयः कल्पसेऽध्वने ॥ ४१२ ॥ [ સ્થલાદિ] સર્વ ઉપાધિથી અત્યંત રહિત, સચ્ચિદાનંદરૂપ, અદ્વય [ને પિતાના] હૃદયમાં રહેલા આત્માનું સ્થાન કર. [તે ધ્યાનવડે તેને સાક્ષાત્કાર થવાથી તું] પુનઃ [સંસાર માર્ગમાટે ચગ્ય નહિ રહે, (તને પુન: સંસારની પ્રાપ્તિ નહિ થાય.) ૪૧૨. બ્રહ્મનિષ્ઠ પોતાના શરીરનું રાગપૂર્વક સ્મરણ કરતા નથી એમ કહે છે – छायेव पुंसः परिदृश्यमानमाभासरूपेण फलानुभूत्या । शरीरभाराच्छववन्निरस्तं, पुनर्न सन्धत्त इदं महात्मा ॥४१३॥ • બ્રહ્મનિષ્ઠ પુરુષ પ્રારબ્ધકર્મના ફલના ઉપભગવડે શરીરની છાયાની પેઠે આભાસરૂપે દેખાતા [ઓ] શરીરને મુડદાની પડે દૂર ફેંકી દીધેલું [છે.] આનું [તેઓ] પુનઃ સ્થાન કરતા નથી. ૪૧૩. આત્માનું અનુસંધાને રાખી દેહાદિનું વિસ્મરણ કરવાને ઉપદેશ કરે છે – सततविमलबोधानन्दरूपं समेत्य, त्यज जडमलरूपोपाधिमेतं सुदूरे । अथ पुनरपि नैष स्मर्यतां वान्तवस्तु, स्मरणविषयभूतं कल्पते कुत्सनाय ॥४१४॥
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy