________________
૫૪૭,
માવિવેચૂઢમણિ સંસારના ભ્રમણથી મેકળા થવાનું સાધન જણાવે છેसर्वोपाधिविनिर्मुक्तं सच्चिदानन्दमद्वयम् । भावयात्मानमात्मस्थं न भूयः कल्पसेऽध्वने ॥ ४१२ ॥
[ સ્થલાદિ] સર્વ ઉપાધિથી અત્યંત રહિત, સચ્ચિદાનંદરૂપ, અદ્વય [ને પિતાના] હૃદયમાં રહેલા આત્માનું સ્થાન કર. [તે ધ્યાનવડે તેને સાક્ષાત્કાર થવાથી તું] પુનઃ [સંસાર માર્ગમાટે ચગ્ય નહિ રહે, (તને પુન: સંસારની પ્રાપ્તિ નહિ થાય.) ૪૧૨.
બ્રહ્મનિષ્ઠ પોતાના શરીરનું રાગપૂર્વક સ્મરણ કરતા નથી એમ કહે છે – छायेव पुंसः परिदृश्यमानमाभासरूपेण फलानुभूत्या । शरीरभाराच्छववन्निरस्तं, पुनर्न सन्धत्त इदं महात्मा ॥४१३॥ • બ્રહ્મનિષ્ઠ પુરુષ પ્રારબ્ધકર્મના ફલના ઉપભગવડે શરીરની છાયાની પેઠે આભાસરૂપે દેખાતા [ઓ] શરીરને મુડદાની પડે દૂર ફેંકી દીધેલું [છે.] આનું [તેઓ] પુનઃ સ્થાન કરતા નથી. ૪૧૩.
આત્માનું અનુસંધાને રાખી દેહાદિનું વિસ્મરણ કરવાને ઉપદેશ કરે છે –
सततविमलबोधानन्दरूपं समेत्य, त्यज जडमलरूपोपाधिमेतं सुदूरे । अथ पुनरपि नैष स्मर्यतां वान्तवस्तु, स्मरणविषयभूतं कल्पते कुत्सनाय ॥४१४॥