________________
શ્રીવાક્યવૃત્તિસ્તાત્ર.
૨૯૬
થાય છે, તે જ્ઞાનીને બ્રહ્મની પ્રતીતિ થઇ જગત ખાધ પામે છે, આ અર્થ શ્રીયોગવાસિષ્ઠમાં પણ નીચેના શ્ર્લોકથી કહ્યા છેઃ— ' अज्ञस्य दुःखौघमयं ज्ञस्यानन्दमयं जगत् । अन्ध भुवनमन्धस्य प्रकाश तु सचक्षुषः ॥ १ ॥ જેમ આંધળાને વડે પ્રકારેલું આ જગત્ અંધકારમય જ~ ાય છે, તે નેત્રવાળાને આ જગત પ્રકાશમય જણાય છે, તેમ અજ્ઞાની મનુષ્યને આ પરમાનંદના વિવરૂપ જગત્ દુઃખના સમૂહરૂપ પ્રતીત થાય છે, તે જ્ઞાનીને આ જગત્ પરમાનંદરૂપ બ્રહ્મના અનુભવથી પરમાનંદમય પ્રતીત થાય છે. ૧.
એવી રીતે અંતઃકરણની ચાગ્યતા ને અયેાગ્યતાથી દર્શનમાં ભેદ પડે છે. ૨.
૮ આચાર્યવાન પુો વેર્ ” ( સદ્ગુરુના શરણવાળા પુરુષ બ્રહ્મસ્વરૂપને જાણે છે, ) આ છાંદોગ્યશ્રુતિમાં શિષ્યને બ્રહ્મસ્વરૂપનું યથા જ્ઞાન પોતાના શ્રીસદ્ગુરુદ્વારા થાય છે એમ કહ્યું છે, તેથી શિષ્ય તે આચાર્યના પ્રશ્ન ને ઉત્તરરૂપે બ્રહ્મસ્વરૂપનું નિરૂપણ કરવામાટે પ્રથમ શિષ્યના લક્ષણનું ગ્રંથકાર નિરૂપણ કરે છેઃतापत्रयार्कसंतप्तः कश्चिदुद्विग्नमानसः । शमादिसाधनैर्युक्तः सद्गुरुं परिपृच्छति ॥ ३ ॥
ܕܕ
ત્રણ તાપરૂપ સૂર્યથી ખહુ તપેલા, ઉદ્વેગ પામેલા મનવાળા, [ ને] શમાદ્રિ સાધનાવડે યુક્ત કોઈ [ જિજ્ઞાસુ ] સદ્ગુરુને પૂછે છે.
આધ્યાત્મિક, આધિભાતિક ને આધિદૈવિક આ ત્રણ દુ:ખરૂપ ઊનાળાના અપેારના સૂર્યથી અત્યંત તપેલા, સંસારમાં સુખના કરતાં