________________
૨૬
"
"
પોતાનાં કમાવડે વૃત્તિ પરિણામ પામે છે, એવા સાંખ્યશાસ્ત્રને સિદ્ધાંત છે, તેથી પાંચ ભૂતાના સૂક્ષ્મ અશાસહિત જીવનુ અન્ય શરીરમાં જવું સ ંભવતું નથી. ૧. વિપ્રતિ આત્મા ખીજા નવા શરીરમાં વિકલ્પસહિત વૃત્તિને પામે છે, ભાગ્ય ઈંદ્રિયા અન્ય શરીરમાં નવી ઉત્પન્ન થાય છે, આવા ઐાદ્ધના સિદ્ધાંતપ્રમાણે પણ તમારું કહેવું સ ંભવતુ' નથી. ૨. મન એકલુ` ભાગસ્થાન~-શરીર–માં જાય છે એવા કણાદના મતથી પણ તમારું કહેવુ' વિરુદ્ધ છે. ૩. પેાપટ જેમ એક વૃક્ષઉપરથી ઊડીને બીજા વૃક્ષઉપર બેસે છે, તેમ જીવ એક શરીર ત્યને બીજા શરીરમાં જાય છે, એવા જૈનના સિદ્ધાંતથી પશુ તમારું... કહેવુ. વિપરીત છે. ૪. यत्रास्य पुरुषस्य मृतस्याग्नि વાવ્યતિ ' ( જ્યારે આ મુએલા પુરુષની વાણી અગ્નિમાં લીન થાય છે, ત્યાદિ શ્રુતિમાં અહિંજ ઇંદ્રિયો વિલીન થાય છે એમ કહ્યું છે, તેથી જીવની સાથે ઇંદ્રિયા જાય છે એમ તમે કહેતા હૈ તા તે તમારું. કંચન શ્રુતિવિરુદ્ધ છે. પ. શ્રુતિમાં સ્વર્ગÀરૂપ અગ્નિમાં શ્રદ્ધારૂપ આહુતિ હામત્રાનું કહ્યું છે, પણ જલની આડુતિ હોમવાનું કહ્યુ નથી, તેથી પણ જીવની સાથે સૂક્ષ્મભૂતાનું જવુ. સંભવતું નથી. ૬. જલની આહુતિના ક્રમવડે પાંચમી આહુતિમાં જલ પુરુષરૂપ પરિણામ પામે છે એમ તમે માને તેમાં અડચણ નથી, પણ જીવ જલાદિ સૂક્ષ્મભૂતાથી વીંટાઇને અન્ય શરીરને પામે છે એમ માનવુ યેાગ્ય નથી. છ. શ્રુતિમાં જલનું નામ આવે છે, તેથી એકલા જલથી વીંટાયેલે અન્ય દેહમાં જાય છે એમ માની શકાય, પણ અન્ય ભૂત પણ તેની સાથે હાય છે એમ માની શકાય નહિ. ૮.
જીવ
તે પૂર્વપક્ષે નુ... આચાર્યભગવાને નીચે પ્રમાણે સમાધાન કર્યું:“શ્રુતિવિરુદ્ધ સાંખ્યને મત પ્રમાણુ ગણાય નહિ. ૧. ઐહે, જૈને તે ક્રુષ્ણાતુ. શ્રુતિવિરુદ્ધ કથન આદર આપવાયેાગ્ય ગણાય નહિ. ૨. ૩. ૪.