________________
४७६
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રનો.
બ્રહ્મથી અભિન્ન આત્માનું જ્ઞાન જ મોક્ષનો હેતુ છે એમ જણાવે છે – ब्रह्माभिन्नत्वविज्ञानं भवमोक्षस्य कारणम् । એનાતિવમાનનું વ્રત પણે પુ: . રરર !
[ આત્માના ] બ્રહ્મથી અભિન્નપણને અનુભવ સંસારથી મેકળા થવાનું સાધન [ છે. ] જેવડે જ્ઞાનીઓથી અદ્વિતીચરૂપ [ ને ] આનંદરૂપ બ્રહ્મને [ અભેદભાવે ] પ્રાપ્ત કરાય છે. ૨૨૩.
બ્રહ્મનિકને પુનઃ સંસારની પ્રાપ્તિ થતી નથી એમ કહે છે:ब्रह्मभूतस्तु संसृत्यै विद्वान्नावर्तते पुनः।। विज्ञातव्यमतः सम्यग्ब्रह्माभिन्नत्वमात्मनः ॥ २२४ ॥ - બ્રહ્મરૂપ થયેલે જ્ઞાની પુન [ જન્મમરણરૂપ ] સંસાર માટે આવતું નથી. આથી પિતાનું બ્રહ્મથી અભિન્ન પણું સારી રીતે અનુભવવું જોઈએ. ૨૨૪.
હવે બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ કરે છે– सत्यं ज्ञानमनन्तं ब्रह्म विशुद्धं परं स्वतःसिद्धम् । नित्यानन्दैकरसं प्रत्यगभिन्नं निरन्तरं जयति ॥ २२५ ॥
ત્રણે કાલમાં રહેનાર, ચેતનસ્વરૂપ, [દેશ, કાલ ને વસ્તુના ] પરિચ્છેદથી રહિત, [ અવિદ્યાદિરૂપ ] મલથી -રહિત, પ્રમાણવિના સિદ્ધ, નિત્ય આનંદરૂપ, અવિકારી, અંતરાત્માથી અભિન, નેિ અંતરથી ( કારણથી ) રહિત બ્રહ્મ સર્વથી ઉત્કૃષ્ટ રીતે વર્તે છે. ૨૨૫.
અહિં બ્રહ્મથી ભિને કાંઈ પણ સત્ય નથી એમ કહે છે –