SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઅપરાક્ષાનુભૂતિ. ૩૪૫ જાણીને પણ દેહ હું [છું] એમ નક્કી કરીને આ અજ્ઞાની મનુષ્ય રહે છે [ તે] આશ્ચય [ છે. ] - ધડાને જોનારા પુરુષ આ ઘડા મારા છે, તે હું તેનાથી ભિન્ન છું, પણ આ ઘડારૂપ હું નથી, એમ સર્વદા જાણે છે, પણ આ મારું શરીર છે એમ જાણ્યા છતાં તથા ખેલ્યા છતાં પણુ શરીર હું છું એમ મનમાં નક્કી કરીને આ અજ્ઞાની મનુષ્ય પ્રસન્ન થાય છે, આ માટું આશ્ચર્ય છે. ૨૩. દેહાદિમાં આત્માની બુદ્ધિ ભ્રાંતિ છે. તે ભ્રાંતિ આત્મસ્વરૂપના અજ્ઞાનથી ઉપજે છે. એ આત્મસ્વરૂપનું અજ્ઞાન આત્મસ્વરૂપના જ્ઞાનથી દૂર થાય છે. એ આત્મસ્વરૂપના જ્ઞાનનું નિરૂપણુ નીચેના પાંચ શ્લોકાવર્ડ કરે છેઃ— બ્રહ્મવાદ . સમ: શાંત: સવિદ્દાનાળ: 1 ના તેણે પલકૃ જ્ઞાનમિયુષ્યને યુધ: ॥ ૨૪ ॥ હું સમ, શાંત ને સચ્ચિદાનંદસ્વરૂપવાળું બ્રહ્મજ [છું,] મિથ્યારૂપવાળા દેહ હું નથી, [ ] જ્ઞાન એમ જ્ઞાનીઓવડે કહેવાય છે. દેહાદિની અંતર રહેલા હું (અંતરાત્મા ) સટ્રૂપથી તે ચેતનરૂપથી સર્વ પ્રાણિપદાર્થામાં અભિન્નરૂપે રહેલા, સર્વ ઉપાધિઓથી રહિતપણાવડે વિક્ષેપાદિ વિકારાથી રહિત, અસી વિલક્ષણ સદ્રૂપ, જડથી વિલક્ષણ ચેતનરૂપ, ને દુઃખથી વિલક્ષણુ પરમાનંદરૂપ બ્રહ્મજ છું, પણુ મિથ્યાસ્વરૂપવાળું સ્થૂલશરીર, ઈંદ્રિયા, અંતઃકરણ તે પ્રાણ હું નથી, આવી. રીતનું “હું બ્રહ્મ છું ઇત્યાદિ મહાવાયાથી ઉપજેલું અખંડ બ્રહ્માકારવૃત્તિરૂપ જ્ઞાન તેજ આત્મજ્ઞાન એમ આત્મસ્વ ,,
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy